________________
-
--
तत्त्वार्थसूत्रे चनुविधाऽऽहारपरित्यागेन स्वशरीरस्य सेवा शुश्रूषादि क्रियावर्जनेन च वृक्षवनिश्चलतयाऽवस्थानरूपं पादपोपगमनं नाम प्रथमं यावत्कथिक मनशन तप उच्यते । भक्त प्रत्याख्यानच अशनपानखादिमस्वादिमरूपस्य चतुर्विधस्याऽऽहारस्य त्रिविधस्य वा पानवर्जितस्याऽऽहारस्य प्रत्याख्यानवर्जेनरूपं भक्त प्रत्याख्यान नाम द्वितीयं यावत्कथिकम् अनशनतपः उच्यते। तत्र-प्रथम तावत् पादपोपगमन नाम यावत्कथिकं तपः शरीरचलनादिक्रियारहितं भवति द्वितीयन्तु-भक्तमत्याख्यान नाम यावत्कथिकं तपः शरीरचलनादि क्रिया सहितं भवतीति भावः, चकारेण-इङ्गितमरणमपि गम्यते । क्वचित्तु-यावत्कथिक तपस्त्रिविधं भवतीत्युक्तम्, तत्र-'इङ्गितं नाम-श्रुतविहित क्रियाविशेषस्त शन है । इस अनशनतप में चारों प्रकार का आहार त्याग कर और शरीर की सेवा-शुश्रूषा आदि क्रियाओं को वर्जित करके वृक्ष की भांति निश्चल रूप से अवस्थित होकर रहा जाता है । इसी कारण इसे पादपोपगमन कहते हैं।
अशन, पान, खादिम और स्वादिम, इन चारों प्रकार के आहार का या पान के सिवाय तीन प्रकार के आहार का त्याग करना भक्तप्रस्याख्यान नामक दूसरा यावश्कर्थिक अनशन तप कहलाता है।
इनमें पादपोपगमन नामक प्रथम यावत्कथिक अनशन तप में शरीर को होलाने-डुलाने का भी त्याग किया जाता है, किन्तु दूसरे भक्तप्रत्याख्यान तप में शरीर के हलन-चलन का त्याग नहीं होता।
सूत्र में प्रयुक्त 'च' शब्द से इंगितमरण का ग्रहण किया जाता થઈને નિચલા રૂપમાં સ્થિત થવું પાદપપગમન અનશન છે. આ અનશન તપમાં ચાર પ્રકારને આહાર ત્યાગીને અને શરીરની સેવા-સુશ્રષા આદિ ક્રિયાઓને પરિહાર કરીને વૃક્ષની માફક નિશ્ચલપણે અવસ્થિત થઈને રહે છે આથી જ આને પાદપેપગમન કહે છે.
અશન, પાન. ખાદ્ય અને સ્વાધ એ ચારે પ્રકારના આહારને અથવા પાન સિવાય ત્રણ પ્રકારના આહારનો ત્યાગ કરો ભકત પ્રત્યાખ્યાન નામક બીજું કાવત્રુથિક અનશન તપ કહેવાય છે.
આમાં પાદપપગમન નામક પ્રથમ યાવત્રુથિક અનશન ત૫માં શરીર ના હલન-ચલનને પણ ત્યાગ કરવામાં આવે છે પરંતુ બીજા ભકતપ્રત્યાખ્યાન તપમાં શરીરના હલન ચલનને ત્યાગ થતું નથી. સૂત્રમાં પ્રયુકત “ચ ' શબ્દથી ઈગિતમરણનું ગ્રહણ કરવામાં આવે છે, કારણ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨