SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ.८ सू.२ निर्जरायाः द्वैविध्यनिरूपणम् ५७९ वरणं श्रुतज्ञानावरणं संक्रामति, श्रुतज्ञानावरणं वा मतिज्ञानावरणं संक्रामति । एवं-श्रुतज्ञानावरणस्य खलु अवधिज्ञानावरणेन संक्रमो भवति, एवं-तस्यापि मनः पर्ययज्ञानावरणादिषु -अपि संक्रमो बोधयः । किन्तु-मतिज्ञाानावरणादिकं पश्चविधं ज्ञानावरणं न दर्शनावरणमलप्रकृतेरूप चक्षुर्दर्शनावरणादिषु संक्रामति, नाऽपि मूलमकृतिषु संक्रमो भवति, नहि-ज्ञानावरणं दर्शनावरणे संक्रामति, नापि-दर्शनावरणं ज्ञानावरणे वा संक्रामति' इत्येव मन्यत्रापि योजनीयम् । बन्ध विपाकनिमित्तानां मिन्नजातीयकत्वात् यथा-ज्ञानावरणस्य बन्धनिमित्तं प्रदोषमति ज्ञानावरण श्रुतज्ञानावरण आदि ज्ञानावरण की पांच उत्तर प्रकृतियां है, उनमें परस्पर संक्रमण हो सकता है मति ज्ञानावरण पलट. कर श्रुतज्ञानावरण रूप में परिणत हो सकता है और श्रुतज्ञानावरण मति ज्ञानावरण के रूप में संक्रान्त हो सकता है। श्रुतज्ञानावरण प्रकृति अवधि ज्ञानावरण के रूप में अवधि ज्ञानावरण मनापर्यव ज्ञानावरण के रूप में और मनःपर्यव ज्ञानावरण केवल ज्ञानावरण के रूप में संक्रान्त हो सकती है। इसी प्रकार अन्यान्य कर्मों की उत्तर प्रकृतियां भी परस्पर बदल जाती हैं । इस नियम में दो अपवाद हैं। प्रथम यह की कर्म की प्रकृतियों में संक्रमण नहीं होता, जैसे देवायु प्रकृति मनुष्यायु के रूप में या मनुष्यायु बदलकर अन्य किसी आयु के रूप में नहीं बदलती। दूसरा अपवाद यह है कि दर्शन मोहनीय और चारित्र मोहनीय प्रकृतियों में भी परस्पर संक्रमण नहीं होता है। दर्शन मोहनीय चारित्र मोहनीय के रूप में और चारित्र मोहनीय दर्शन मोहनीय के रूप में नहीं पलटती। વરણ થતજ્ઞાનાવરણ આદિ જ્ઞાનાવરણની પાંચ ઉત્તરપ્રકૃતિઓ છે તેમનામાં પરસ્પર સંક્રમણ થઈ શકે છે. મતિજ્ઞાનાવરણ બદલાઈને શ્રુતજ્ઞાનાવરણ રૂપમાં પરિણુતા થઈ શકે છે અને શ્રુતજ્ઞાનાવરણ મતિજ્ઞાનાવરણના રૂપમાં સંક્રાન્ત થઈ શકે છે. શ્રતજ્ઞાનાવરણપ્રકૃતિ અવધિજ્ઞાનાવરણના રૂપમાં, અવધિજ્ઞાનાવરણ મન:પર્યવજ્ઞાનાવરણના રૂપમાં અને મન:પર્યવજ્ઞાનાવરણ કેવળજ્ઞાનાવરણના રૂપમાં સંક્રાત થઈ શકે છે. એવી જ રીતે અન્યાન્ય કર્મોની ઉત્તર પ્રકૃતિએ પણ પરસ્પર સજાતિય પ્રકૃતિ સાથે બદલાઈ જાય છે. આ નિયમમાં બે અપવાદ છે પ્રથમ એ છે કે આયુષ્ય કર્મની પ્રકૃતિમાં સંરક્ષણ થતું નથી. જેમકે દેવાસુપ્રકૃતિ મનુષ્યાયુના રૂપમાં અથવા મનુષ્પાયુ બદલાઈને અન્ય કોઈ આયુષ્યના રૂપમાં પલટાતી નથી. બીજો અપવાદ એ છે કે દર્શન મેહનીય અને ચારિત્ર શ્રી તત્વાર્થ સૂત્ર ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy