SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ % 3A दीपिका-नियुक्ति टीका अ.७ सू.७८ प्रथमद्वीतिययोः किश्चित् विशेषकथनम् ५६१ परूपणं कृतम्, सम्पति-प्रथमद्वितीय शुक्लध्यानयोः किञ्चिद् विशेषपतिपत्य) प्रतिपादयति-पढ मा दो एगासया सवियका सवियारावियारा' इति प्रथमे आदिमे द्वे शुक्लध्याने, सवितर्क वितर्केण-श्रुतज्ञानेन सहिते भवतः, एकद्रव्या. अये-एकस्वामिके च ते विज्ञेये । परमाणुद्रव्यमेकमवलम्ब्य आत्मादि द्रव्यं या, एकमालम्ब्य श्रुताऽनुसारेण निरुद्धचेतसः प्रथमद्वितीये शुक्लध्धाने भवतः पूर्वगतश्रुतानुसारिणी खलु पृथक्त्ववितर्कसविचारे-कस्ववितर्काऽविचारे और एक्स्ववितर्क-अविचार एक ही आश्रय वाले हैं अर्थात् प्रायः पूर्वधर ही इन दोनों का आश्रय है, दोनों का एक ही स्वामी होता है। दोनों वितर्क सहित हैं अर्थात् पूर्वगत श्रुन के अवलम्बन से होते हैं, किन्तु दोनों में जो अन्तर है वह यह है कि पहला सविचार और दूसरा अविचार है। व्याख्या इनकी पहले की जा चुकी है ॥७८॥ तस्वार्थनियुक्ति--पहले चारों प्रकार के शुक्लध्यान के स्वामी आदि की प्ररूपणा की जा चुकी है। अब प्रथम और द्वितीय शुक्लध्यान में जो समानता और असमानता है, उसका प्रतिपादन करते हैं आदि के दो शुक्लध्यान सवितर्क अर्थात् श्रुतज्ञान सहित हैं एकस्वामिक हैं । एक परमाणु द्रव्य अथवा आत्मा आदि द्रव्य का अवलम्बन करके श्रुत के अनुसार चित्त-निरोध करने वाले को प्रथम और द्वितीय शुक्लध्यान होते हैं । इस प्रकार पृथक्त्ववितर्कअविचार नामक दोनों शुक्लध्यान प्रायः पूर्वगत श्रुत के अनुसारी એકત્વવિતર્ક-અવિચાર એક જ આશ્રયવાળા છે અર્થાત્ પ્રાયઃ પૂર્વધર જ આ બંનેના આશ્રય છે, બંનેને એક જ સ્વામિ હોય છે. બંને વિતક સહિત છે અર્થાત્ પૂગત શ્રતના અવલમ્બનવાળા હોય છે પરંતુ બંનેમાં જે ફરક છે તે એ છે કે પહેલું સવિચાર અને બીજુ અવિચાર છે. એમની વ્યાખ્યા તે અગાઉ કરી દેવામાં આવી છે. ૭૮ તત્વાર્થનિયુકિત-અગાઉ ચારે પ્રકારના શુકલધ્યાનના સ્વામિ આદિની પ્રરૂ પણ કરવામાં આવી ગઈ છે હવે પ્રથમ અને દ્વિતીય શુકલધ્યાનમાં જે સમાનતા અને અસમાનતા છે તેનું પ્રતિપાદન કરીએ છીએ-- પ્રારંભના બે શુકલધ્યાન સવિતર્ક અર્થાત્ કૃતજ્ઞાન સહિત છે, એક પરમાણુ દ્રવ્ય અથવા આત્મા આદિ દ્રવ્યનું અવલોકન કરીને શ્રત અનુસાર ચિત્ત- નિધ કરનારાને પ્રથમ અને દ્વિતીય શુકલધ્યાન હોય છે. આ રીતે પૃથકૃત્વવિતર્ક સવિચાર નામક બંને શુકલધ્યાન પ્રાયઃ પૂર્વગત શ્રતને અનુસાર હાય છે પરંતુ પ્રથમ શુકલધ્યાન સવિચાર અથોત્ અર્થ વગેરેના સંક્રમ, त०७१ श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy