________________
तत्त्वार्थसूत्रे क्रियाऽपतिपाति ध्याने श्वासोच्छवासरूपं सूक्ष्ममपि काययोगं निरुध्याऽयोगिरवं पाप्य शैलेशीमवस्थां शैलवद् अविचलामवस्था प्रतिपद्यते ततोऽसौ मध्यमकालेन अ, इ, उ, ऋ ल, इत्येवं रूपं पञ्चहस्वाक्षरोच्चारणसमकालस्थितिकं चतुर्थ समुच्छिन्नक्रियाऽपतिपातिध्यान मनुभवति इत्येतत्कालानन्तरं मोक्षमाप्तिर वश्यम्भावात् इति ॥७६।।
__ मूलम्-चउविहे सुक्कज्झाणे जहा कम्मंति एगकायजोगाजोगाणं ॥७७॥ ___ छाया-चतुर्विधं शुक्लध्यानं यथाक्रमं व्येककाययोगाऽयोगानाम् ॥७७॥
तयार्थदीपिका-पूर्व तावत्-शुक्लध्यानं चतुर्विधं प्रतिपादितम्, सम्पति तेषां चतुर्णा स्थानविशेपनिर्धारणार्थ मुच्यते-'चउब्धिहे सुकाणे' इत्यादि निरोध करने के अर्थ उपक्रम करते हैं। चौथे शुक्लध्यान में श्वासोच्छवास रूप सूक्ष्म काययोग का निरोध करके अयोगी दशा प्राप्त करते हैं। इस दशा में वे पर्वत के समान अविचल-अकम्प अवस्था को प्राप्त कर लेते हैं। इस समय उन्हें समुच्छिन्न क्रिया-अप्रतिपाती घ्यान होता है। मध्यम रूप से अ, इ, उ, ऋ, लू, इन पांच हृस्व स्वरों के उच्चारण में जितना काल लगता है, उतने काल तक ही यह ध्यान रहता है। इसके पश्चात् नियम से विदेह दशा-मुक्ति प्राप्त हो जाती है ॥७६॥ 'चउन्धिहे सुक्कज्झाणे' इत्यादि
सूत्रार्थ-चार प्रकार का शुक्लध्यान अनुकम से तीनों योगों वालों को एक योग वाले को, काययोगीको और अयोगी को होता है॥७७
तस्वार्थदीपिका-पहले शुक्लध्यान चार प्रकार का कहा गया है। अब उनके स्थान विशेष का निश्चय करने के लिए कहते हैंનિરોધ કરીને, અયોગી દશા પ્રાપ્ત કરે છે. આ દિશામાં તેઓ પર્વતની
માફક અવિચલ-અકમ્પ અવસ્થાને પ્રાપ્ત કરી લે છે. તે સમયે તેઓને सन्निलिया-मप्रतिपाती ध्यान डाय छे. मध्यम ३५थी स., 6, 8, લ, આ પાંચ હસવ સ્વરોના ઉચ્ચારણમાં જેટલો સમય લાગે છે તેટલા કાળ સુધી જ આ ધ્યાન ટકી રહે છે. આની પશ્ચાત નિયમથી વિદેહદશામુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. ૭૬
'चउबिहे सुक्कज्ञाणे' त्यादि
સુત્રાથ–ચાર પ્રકારના શુકલધ્યાન અનુક્રમથી ત્રણે ગોવાળાને એક પેગવાળાને કાયાગીને અને અયાગીને હોય છે, ૭૮
તત્ત્વાર્થદીપિકા--પહેલા શુકલધ્યાન ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે. હવે તેમના સ્થાન વિશેષને નિશ્ચય કરવા માટે કહીએ છીએ--
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨