SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-निर्युक्ति टीका अ. ७ सू.७५ च. शुक्लध्यानस्य स्वाम्यादिप्ररूपणम् ५४७ अपूर्वकरणात्पूर्वमेव चतुर्थाद गुणस्थानात् - सप्तमगुणस्थानं यावद् धर्मध्यानं भवति, किन्तु - अपूर्व करणेऽनिवृत्तिकरणे, सूक्ष्मसम्पराये, उपशान्तकषाये चेति गुणस्थानचतुष्टये पृथक्त्ववितर्कसविवारं नाम प्रथमं शुक्लध्यानं भवति क्षीणकषायगुणस्थानेतु - एकत्व वितर्काऽविचारं नाम द्वितीयं शुक्लध्यानं भवति उक्तञ्च - निजात्म द्रव्यमेकंना, पर्याय मथवा गुणम् । निश्चलं चिन्त्यते यत्र तदेकत्वं विदुर्बुधाः ॥ १ ॥ इति भावः एवम् उपशान्तमोहरूपकषायस्य क्षीणमोहकषायस्य चापि प्रथमद्वयं पृथक्त्ववितर्कसविचाररूपम्, एकन्ववितऽविचाररूपश्च शुक्लध्यानं भवतीति बोध्यम् ॥७४॥ स्वार्थनियुक्तिः- पूर्व तावद् ध्यानं चतुर्विधमपि आर्तरौद्र धर्म शुक्लरूपं अपूर्वकरण नामक आठवें गुणस्थान से पूर्व, चौथे गुणस्थान से सातवें गुणस्थान तक धर्मध्यान होता है किन्तु अपूर्व करण, अनिवृत्तिकरण, सूक्ष्मसाम्पराय और उपशान्तिकषाय-इन चार गुणस्थानों में पृथक्त्व. वितर्कसविचार नामक प्रथम शुक्लध्यान होता है। क्षीण कषाय में एकत्ववितर्क - अविचार नामक दूसरा शुक्लध्यान होता है । कहा भी है- एक निजात्मद्रव्य का, पर्याय का अथवा गुण का निश्चल रूप से जिस ध्यान में चिन्तन किया जाता है, उसे विद्वान् जन एकत्व कहतेहैं |१| इस प्रकार ऐसा समझना चाहिए कि उपशान्त कषाय और क्षीणकषाय को प्रारंभ के दो-पृथक्त्ववितर्कसविचार और एकत्ववितर्क - अविचार नामक दो शुक्लध्यान होते हैं ॥ ७५ ॥ तत्त्वार्थनियुक्ति पहले चारों ध्यानों के चार-चार भेदों का છે–તેમને ચારે પ્રકારના શુકલધ્યાન થતાં નથી. શ્રેણી પર આરૂઢ થતાં પહેલા અર્થાત્, અપૂર્વકરણ નામક આડમાં ગુસ્થાન સુધી ધર્માંધ્યાન થાય છે. પરંતુ અપૂર્વકરણ અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસાંપરાય અને ઉપશાંતકષાય આ ચાર ગુણસ્થાનામાં પૃથકત્વ વિતક સવિચાર નામક પ્રથમ શુલધ્યાન હૈાય છે. ક્ષીણકષાયમાં એકવિતર્ક અવિચાર નામક બીજું શુકલધ્યાન પણ હાય છે એક નિજામદ્રનાં પર્યાયનું અથવા ગુણનું નિશ્ચલ રૂપથી જે ધ્યાનમાં ચિંતન કરવામાં આવે છે તેને વિદ્વાનજન એકત્વ કહે છે.'' 1૧૫ આ રીતે એમ સમજવું જોઇએ કે ઉપશાંતકષાય અને ક્ષીણકષાય ના પ્રારંભના પૃથકૃવિતર્ક વિચાર અને એકવિતક અવિચાર નામક मे शुलध्यान होय छे. ॥ ७५ ॥ " તત્ત્વાથ નિયુક્તિ—પહેલા ચારે ધ્યાનાના ચાર ચાર ભેદનું નિરૂપણ શ્રી તત્વાર્થ સૂત્ર : ૨ -
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy