________________
तत्त्वार्थसूत्रे शब्दाच्छब्दान्तरं-योगायोगान्तरं गन्तु चिन्तनम, तत-विचार उच्यते । उक्तश्च
द्रव्याहव्यान्तर याति, गुणादयाति गुणान्तरम्, पर्यायादन्यपर्यायंस पृथक्त्वं भवत्यतः ।। अर्थादर्थान्तरे शब्दाच्छब्दान्तरे च संक्रमः ।
योगाद् योगान्तरे यत्र सविचार तदुच्यते ॥२॥ इति तदेवम् पृथक्त्वहेतुकविचरणात्मकवितर्क रूपं यद्ध्यान तत् -पृथक्त्ववितर्कसविचार ध्यान मुच्यते । तच्च-'अपूर्वकरणे'-अनिवृत्ति करणे सूक्ष्मसंपराये' उपशान्तकषाये चेति गुणस्थानचतुष्टये भवति । यत्र-एकमात्मद्रव्यं तत्पर्याय-स्तद्गुणो वा व्यञ्जनार्थयोगविषयक गुण या पर्याय का चिन्तन करने लगता है । इस परिवर्तन को पृथक्त्व कहते हैं। अतएव एक अर्थ से अर्थान्तर, एक शब्द से शब्दान्तर एवं योग से योगान्तर में प्रवेश करके चितन किया जाता है। इसे विचार कहते हैं। कहा भी है, एक द्रव्य को छोडकर दूसरे द्रव्य को अबलम्बन करना है एक गुण से दूसरे गुण पर चला जाता है और एक पर्याय का चिन्तन करते करते दूसरे पर्याय का चिन्तन करने लगना पृथक्त्व कहलाता है। ॥१॥
जो ध्यान एक अर्थ से दुमरे अर्थ में, एक शब्द को छोड़कर दूसरे शब्द में तथा एक योग से दूसरे योग में जाया जाता है, वह सविचार ध्यान कहलाता है ॥२॥ इस प्रकार पृथकत्व हेतुक, विचार-युक्त एवं वितर्करूप जो ध्यान है, वह पृथक्त्व स वितर्कविचार ध्यान कहा जाता है। यह ध्यान अपूर्वकरण, अनिवृत्तिकरण, सूक्ष्म साम्पराय और उपशान्त कषाय नामक चार गुणस्थानों में होता है। ને પૃથકૃત્વ કહે છે આથી એક અર્થથી અર્થાન્તર એક શબ્દથી શબ્દાન્તર અને વેગથી ગાંતરમાં પ્રવેશ કરીને ચિન્તન કરવામાં આવે છે આને વિચાર કહે છે કહ્યું પણ છે- એક દ્રવ્યને છોડીને બીજા દ્રવ્યનું અવલમ્બન કરવું, એક ગુણથી બીજા ગુણ પર ચાલ્યા જવું અને એક પર્યાયનુ ચિન્તન કરતા કરતા બીજા પર્યાયનું ચિન્તન કરવા લાગવું પૃથકૂવ કહેવાય છે. ૧
જે ધ્યાન એક અર્થથી બીજા અર્થમાં, એક શબ્દને છેડી બીજા શબ્દમાં તથા એક યુગથી બીજા યોગમાં લાગી જાય છે તે સવિચાર ધ્યાન કહેવાય છે. જે ૨ છેઆ રીતે પૃથફત્વ હેતુક, વિચાર યુક્ત અને વિતકરૂપ જે ધ્યાન છે તે પૃથáવિતર્ક સવિચાર ધ્યાન કહેવાય છે. આ ધ્યાન અપૂર્વ કરણ, અનિવૃત્તિકરણ, સૂમસામ્પરાય અને ઉપશાન્તકષાય નામક ચાર ગુણ थानामा लायछ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨