SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ.७९.७३ धर्मध्यानस्य चातुर्विध्यनिरूपणम् ५३१ इति, तच्चतुर्विधं भवति, तद्यथा-आज्ञाऽपाय-विगकसंस्थानविचय भेदतः । तथा च आज्ञाविचयाद्यर्थम् अपायविचयार्थम् संस्थानविचयार्यश्व धर्म ध्यानं भवति । तत्राऽऽज्ञा तावत् सर्वज्ञ तीर्थकृत् प्रणीतागमरूपा, तस्या विचय:-अनुचिन्तनम् तथाविधाज्ञायाः आगमरूपायाः पूर्वापर विशुद्धतयाऽतिनिपुगतया सकलजीवकायहितकारितयाऽनवद्यतया महार्यतया महानुभावतया निपुणजन विज्ञेयतया द्रव्यपर्याय विरतारयुक्ततयाऽनादि निघनत या विचयः पर्यालोचनम् । उक्तश्च नन्दीमत्रे-५८ । 'इच्चेयं दुवालसंगं गणिपिडगं न कयाइ णासी' इत्यादि, 'इत्येतद् द्वादशाङ्गं गणिपिटकं न कदाऽपि नासीत्' इति, तत्र यदि महाव्रतधारण, बन्ध, मोक्ष और गमना-गमन का चिन्तन, पांचों इन्द्रियों के विषयों से उपशम और जीवदया को ध्यानवेत्ता पुरुष धर्म ध्यान कहते हैं। आज्ञाविचय, अपायविचय, विपाकविचय और संस्थान विचय के भेद से धर्मध्यान चार प्रकार का है। सर्वज्ञ तीर्थंकर द्वारा उपदिष्ट आगम को आज्ञा कहते हैं, उसका चिन्तन करना आज्ञाविचय ध्यान है। तीर्थ कर की आज्ञा पूर्वापरविरोध से रहित है, अत्यन्त निपुण है समस्त जीबों का हित करने वाली है, निरवद्य है, महार्थ से युक्त है, महानुभाव है, कुशल पुरुषों द्वारा ही ज्ञेय है, द्रव्यों और पर्यायों के विस्तार से युक्त है और अनादिनिधन है, इस प्रकार चिन्तन करना आज्ञाविचय है। नन्दीसूत्र में कहा है-'यह द्वादशांग गणिपिटक कभी नहीं था, કહેવાય છે. વળી કહ્યું પણ છે–સ્વાર્થ સાધન, મહાવ્રતધારણુ બધુ, મેક્ષ અને ગમનાગમનનું ચિંતન, પાંચે ઈન્દ્રિયોના વિષયોથી ઉપશમ અને જીવદયાને, ધ્યાનવેત્તા પુરૂષ ધર્મધ્યાન કહે છે. આજ્ઞાવિચય, અપાયવિચ, વિપાકવિશ્ય અને સંસ્થાનવિચયના ભેદથી ધર્મધ્યાન ચાર પ્રકારના છે. સર્વજ્ઞ તીર્થકર દ્વારા ઉત્પાદિષ્ટ આગમ ને આજ્ઞા કહે છે, તેનું ચિન્તન કરવું આજ્ઞાવિચય ધ્યાન છે. તીર્થંકર ની આજ્ઞા પૂર્વાપર વિરોધથી રહિત છે. અત્યન્ત નિપુણ છે સમસ્ત જીવન હિત કરનારી છે, નિરવઘ છે મહાઈથી યુક્ત છે મહાનુભાવ છે. કુશળ પુરૂ દ્વારા જ રેય છે દ્રવ્યો અને પર્યાના વિસ્તારથી યુક્ત છે અને અનાદિ નિધન છે. આ જાતનું ચિન્તન કરવું આજ્ઞા વિચય છે. નદીસૂત્રમાં કહ્યું છે-આ દ્વાદશાંગ ગણિપિટક કયારેય પણ ન હતું એમ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy