SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ.७ स्.७२ रौद्रध्यानस्य चातुर्विध्यनिरूपणम् ५२३ चतुर्णा रौद्रध्यानोत्पत्ते निमित्तत्वात् हिंसानुध्यानरूपम्-मृषानुध्यानरूपम्स्तेयानुध्यानरूपम् संरक्षणानुध्यानरूपञ्च रौद्रध्यानं चतुर्विधं भवतीति भावः । तच्च रौद्रध्यानम् अविरतसम्यग्दृष्टेर्देशविरतस्य च संयतस्य भवति । अथा-ऽविरतस्य रौद्रध्यानसंभवेऽपि देशविरतस्य न तत्सम्भव इति चेत् ? उच्यते-देशविरतस्यापि हिंसा-मृषा-स्तेयाद्यावेशात् धनादिसंरक्षण तन्त्रत्वाच्च कदाचिद् रौद्रध्यानं सम्भवति तत्र-नारकादीनां रौद्रध्यानमकारणं भवति, सम्यग्दर्शन सामर्थ्यात् खलु संयतस्य रौद्रध्यान न भवति, अपितु-अविरतस्य-देशविरतस्य चेव भवति ॥७२॥ तत्त्वार्थनियुक्ति:-पूर्वतावत्-आर्त-रौद्र धर्म-शुक्लध्यानभेदेन चतुर्विधस्य रौद्रध्यान चार प्रकार का है-हिंसानुध्यानरूप, मृषानुध्यानरूप स्तेयानुध्यानरूप और संरक्षगानुध्यानरूप। यह रौद्रध्यान अविरतसम्यग्दृष्टि और देशविरत गुणस्थान तक ही होता है। शंका-अविरत के रौद्र ध्यान हो सकता है मगर देशविरत के नहीं हो सकता। समाधान-देशविरत को भी हिंसा, मृषा, स्तेय आदि का आवेश आ जाता है और धनादि के संरक्षण भी उसे करना होता है अतएव कदाचित् रौद्रध्यान होना संभव है। नारक आदि को अकारण ही रौद्रध्यान बना रहता हैं, मगर संयम के सामर्थ्य के कारण संयत पुरुष में रौद्रध्यान नहीं होता इस प्रकार अविरत और देशविरत में ही रौद्र ध्यान का होना है ॥७२॥ तत्वार्थनियुक्ति-पहले बतलाया गया है कि आर्त, रौद्र, धर्म और છે. ભાવ એ છે કે રોદ્રધ્યાન ચાર પ્રકારના છે- હિંસાનુધ્યાનરૂપ, મૃષાનુધ્યાનરૂપ, તેયાનુધ્યાનરૂપ સંરક્ષણાનુ ધ્યાનરૂપ આ રૌદ્રધ્યાન અવિરત સમ્યગ્દષ્ટિ અને દેશવિરત ગુણસ્થાન સુધી જ હોય છે. શંકા–અવિરતને રૌદ્રધ્યાન થઈ શકે છે પરંતુ દેશવિરતને થઈ શકતું નથી. સમાધાન- દેશવિરતને પણ હિંસા, મૂષા. તેય આદિને આવેશ થઈ જાય છે તેમજ ધનાદિનું સંરક્ષણ પણ તેને કરવું પડે છે, આથી કદાચિત્ રૌદ્રધ્યાન થવાની શક્યતા રહેલી છે. નારકી આદિના જીવોને કઈ કારણ વગર જ રૌદ્રધ્યાન રહેલું હોય છે. પરંતુ સંયમના સામર્થ્યના કારણે સંયત પુરૂષમાં રૌદ્રધ્યાન હાતુ નથી. આ રીતે અવિરત અને દેશવિરતમાં જ शैद्रयान डाय छे. ॥ ७२ ॥ તત્વાર્થનિયુકિત-પહેલાં બતાવવામાં આવ્યું કે આd, રૌદ્ધ, ધર્મ અને श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy