________________
दीपिका-नियुक्ति टीका अ.सू.६४ विनय रूपाभ्यन्तरतपसो भेदनि० ४८५ चारित्रविनय-परिहारविशुद्धिक चारित्रविनय-सूक्ष्मसाम्पराय चारित्रविनययथाख्यातचारित्रभेदात् । तथा च ज्ञानदर्शनवतः पुरुषस्य चारित्रसमाहितचित्तता चारित्रविनयो व्यपदिश्यते ३ मनोविनयस्तु परोक्षेश्वपि-आचार्योपाध्यायादिषु गुणानुस्मरणादिरूप उच्यते ४ स च-प्रशस्ताऽपशस्तभेदाद् द्विविधः । एवं वचोविनयोऽपि-परोक्षेष्वपि तेषु वचसा गुणकीर्तनादिरूप उच्यते, अयमपि प्रशस्ताऽपशस्तभेदाद् द्विविधः ५ एवं-कायविनयोऽपि परोक्षेष्वपि आचार्योपाध्या. यादिषु कायेन शिरोहस्तादिनाऽञ्जलिक्रियादिरूपोऽवसेयः ६ असावपि-प्रशस्ताहै-सामायिक चारित्रविनय, छेदापस्थापनीय चारित्रविनय, परिहारविशुद्धिक चारित्रविनय, सूक्ष्मसाम्पराघ चरित्रविनय और यथाख्यात. चारित्रविनय । इस प्रकार ज्ञान और दर्शन से युक्त पुरुष का चारित्र में चित्त लग जाना चारित्रविनय है। ____ आचार्य या उपाध्याय आदि परोक्ष में हो तो भी उनके गुणों का स्मरण आदि करना मनोविनय कहलाता है। मनोविनय के दो भेद हैं-प्रशस्तमनोविनय और अप्रशस्तमनोविनय ।
आचार्य उपाध्याय आदि परोक्ष हों तो भी वचन से उनके गुणों का कीर्तन करना आदि वचन विनय है। प्रशस्त और अप्रशस्त के भेद से यह भी दो प्रकार का है।
इसी प्रकार काय विनय भी समझना चाहिए- आचार्य आदि परोक्ष हो तो भी उन्हें काय से हाथ आदिसे अंजलि क्रिया करना आदि काय विनय है। प्रशस्त और अप्रशस्त के भेद से इसके भी दो भेद है। કરવું ચારિત્રવિનય છે. ચારિત્રવિનય પાંચ પ્રકારના છે-સામાયિક ચારિત્રવિનય, છે પસ્થાપનીય ચારિત્રવિનય, પરિહારવિશુદ્ધિ ચારિત્રવિનય સૂમસંપરાય ચારિત્રવિનય અને યથાખ્યાત ચારિત્રવિનય આ રીતે જ્ઞાન અને દર્શનથી યુક્ત પુરૂષનું ચારિત્રમાં મન પરોવાઈ જવું ચારિત્રવિનય છે.
આચાર્ય અથવા ઉપાધ્યાય આદિ પરાક્ષ હોય તે તેમના ગુણેનું સ્મરણ વગેરે કરવું મનોવિનય કહેવાય છે. મનોવિનયના બે ભેદ છેપ્રશસ્તમને વિનય અને અપ્રશસ્તમને વિનય.
આચાર્ય, ઉપાધ્યાય આદિ પક્ષ હોય તે પણ વચનથી તેમનાં ગુણેનું કીર્તન કરવું વગેરે વચનવિનય છે. પ્રશસ્ત તેમજ અપ્રશસ્તના ભેદથી આ પણ બે પ્રકારના છે
આવી જ રીતે કાયવિનય પણ સમજ-આચાર્ય આદિ પરાક્ષ હોય તે પણ તેમને કાયાથી-હાથ વગેરેથી અંજલિક્રિયા કરવી આદિ કાયવિનય છે. પ્રશસ્ત અને અપ્રશસ્તના ભેદથી આના પણ બે ભેદ છે.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨