SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्थसूत्रे चतुर्थ षष्टाऽष्टम-दशम-द्वादशादि भेदाननेकविधम् । तथा-इत्वरिक-मरणका लिकभेदादनशनं द्विविधं भवति, तत्रापि-इत्वरिकं श्रेणितपःप्रभृति भेदैरनेकविधम् । एवं-मरणकालिकं तपोऽपि सविचाराऽविचारनिरिमऽनिहारिमादिभेदै. रनेकविधं भवति । तच्च दृष्टाऽदृष्टफलाऽनपेक्षतया संयमसिद्धिरागोच्छेद कर्मविनाशध्यानाऽऽगममाप्त्यर्थ क्रियते १ संयम ज्ञानादिहेतोयत् स्वाहारपरिमाणन्यून भुज्यते तद्-आमोदर्य मुच्यते, तच्च-द्रव्यक्षेत्रकालभावपर्यवः पश्च विधं भवति, तद्धि-संयमवृद्धयर्थ तद्गतदोषपशमार्थ सन्तोषस्वाध्यायादि सिद्धयर्थ और पंचोला आदि के भेद से अनशन अनेक प्रकार का है। इत्वरिक अनशन और यावज्जीवन अनशन के भेद से भी अनशन दो प्रकार का है। इस्वरिक अनशन श्रेणि तप आदि के भेद से कई प्रकार का है। इसी प्रकार यावज्जीवन (मरणकालिक) अनशन के भी सवि. चार, अविचार, निहारिम, अनिहारिम के भेद से अनेक भेद हैं। अनशन तप प्रत्यक्ष और परोक्ष लौकिक फल की अपेक्षा न रखते हुए संयम की सिद्धि के लिए, राग को नष्ट करने के लिए, कर्मों का विनाश करने के लिए, ध्यान और ज्ञान की प्राप्ति के लिए किया जाता है। संयम और ज्ञान आदि की सिद्धि के लिए अपने आहार में जो कमी की जाती है वह अवमोदये तप कहलाता है। द्रव्य, क्षेत्र, काल, भाव और पर्यव के भेद से इसके पांच भेद हैं। संयम की वृद्धि के लिए, संयम संबंधी दोषों को शान्त करने के लिए, तथा संतोष एवं १२वा अनशन पाय छ. G५पास, ७४, सट्टम, या भने ५ यात्रु વગેરેના ભેદથી અનશન અનેક પ્રકારના છે. ઇવરિક અનશન અને યાજજીવન અનશનના ભેદથી પણ અનશન બે પ્રકારના છે. ઇરિક અનશન શ્રેણિતપ આદિના ભેદથી ઘણી જાતના છે. એવી જ રીતે યાજજીવન (મરણપર્યન્તક) અનશનના પણ સવિચાર, અવિચાર, નિહરિમ અનિહરિમના ભેદથી અનેક ભેદ છે. અનશન તપ પ્રત્યક્ષ અને પરોક્ષ લૌકિક ફળથી અપેક્ષા ન રાખતા થકા સંયમની સિદ્ધિને માટે, રાગનો નાશ કરવા માટે, કમેનો વિનાશ કરવા કાજે, ધ્યાન તથા જ્ઞાનની પ્રાપ્તિ અર્થે કરવામાં આવે છે. સંયમ અને જ્ઞાન આદિની સિદ્ધિ માટે પિતાના આહારમાં જે ઘટાડે કરવામાં આવે છે તે અવમૌદર્ય તપ કહેવાય છે. દ્રવ્ય, સેવ, કાળ ભાવ અને પર્યાવના ભેદથી તેને પાંચ ભેદ સંયમની વૃદ્ધિ માટે સંયમ સંબંધી ને શાન્ત કરવા માટે તથા સંતોષ અને સવાધ્યાય વગેરેની સિદ્ધિના श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy