________________
तत्वार्थसूत्रे परिशाटसमयः इति । उक्तश्च='पढमे समए बद्धपुट्ठा, वितीए समए वेदिता तइए समए णिज्जिपणा। सेाले अकम्मं वा वि भवति' इति । प्रथमे समये बन्धः स्पर्शन-द्वितीये समये वेदनं तृतीये निर्जरणम्, एष्यकाळेऽकर्म भवति इति । अत्रेदं बोध्यम्-यस्य यावान् कायादियोगः सम्भवति-तस्य तावान् एवं योगः साम्परायिककर्मणः-ईपिथकर्मणो वा-भवतीति । तत्रै-केन्द्रियाणां गवत् असंज्ञि काययोगा, द्वि-त्रि-चतुरिन्द्रिय-पश्चेन्द्रियाणां काय-बाग्योगो, संज्ञिपश्चन्द्रियाणामनोवाक् काययोगाः, अकषायस्य संज्वलनकषायवर्तिनउपशान्तकषायक्षीणकषायमोहयोच मनोवाकाययोगा:, केवलिनश्च-वाकाययोगौ चेति, । उक्तश्च व्याख्यामजप्तौ भगवतीसूत्रे ७-शतके १ उद्देशके २६७-सूत्रे-'जस्सf कोहमाण उसका वेदन होता है और यह वेदनकाल ही उसका स्थितिकाल समझना चाहिए। तीसरे समय में उस कर्म की निर्जरा हो जाती है। कहा भी है-'प्रथम समय में बन्ध हुआ, दूसरे समय में वेदन हुआ और तीसरे समय में निर्जरा हो गई, निर्जरा हो जाने के पश्चात् वह कर्म अकर्म रूप में परिणत हो जाता है।
यहां इतना समझ लेना चाहिए-जिस जीव के जितने योग होते हैं, उसके उतने योगों से ही साम्परायिक अथवा ऐर्यापथिक कर्म का आस्रव होता है। एकेन्द्रिय जीवों में सिर्फ काययोग ही पाया जाता है, द्वीन्द्रिय, त्रीन्द्रिय, चतुरिन्द्रिय और असंज्ञीपंचेन्द्रिय में काययोग तथा वचन योग होते हैं, संजीपंचेन्द्रिय जीवों में तीनों योग होते हैं। अकषाय या संज्वलन कषाय वालों में मनोयोग, वचनयोग और काययोग-तीनों होते हैं और केवली में काययोग और वचनयोगही કાળ જ તેને સ્થિતિકાળ સમજ જોઈએ. ત્રીજા સમયમાં તે કર્મની નિરા થઈ જાય છે. કહ્યું પણ છે- પ્રથમ સમયમાં બન્ધ થ, બીજા સમયમાં વેદન થયું, અને ત્રીજા સમયમાં નિર્જરા થઈ ગઈ નિર્જરા થઈ ગયા બાદ તે કમ અકર્મ રૂપમાં પરિણત થઈ જાય છે.
અહીં એટલું સમજી લેવાની જરૂર છે-જે જીવના જેટલા પેગ હોય છે તેને તેટલા ગાથી જ સામ્પરાયિક અથવા અપથિક કર્મને આસવ થાય છે. એકેન્દ્રિય જેમાં માત્ર કાગ જ જોવામાં આવે છે ઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય તથા અસંજ્ઞી પંચેન્દ્રિયમાં કાયયોગ તથા વચનગ હોય છે, સંજ્ઞીપંચેન્દ્રિય જેમાં ત્રણે વેગ હોય છે. અકષાય અથવા સંજવલન કષાયવાળા જીવમાં મનેયેગ, વચન અને કાયગ-ત્રણે હોય છે અને કેવળીમાં કાયમ તથા વચનગ જ જોવા મળે છે. ભગવતીસૂત્રના સાતમાં
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨