SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्यसूत्रे गन्तव्यम् । तत्र-सर्वसावधयोगविरतिलक्षणं सामायिक तविशेषाएव छेदोपस्थापनीयादयो भवन्ति, सावधयोगविरते रेव विशुद्धतराध्यवसायविशेषा भव. न्ति । तत्र-समस्य अयो गमनं माप्तिः समायः, स एव सामायिकम् , सामायिका. नच्चारित्रं सामायिकचारित्रम् । तच्च सामायिकं द्विविधम्, इत्वरकालिकम्-यावज्जीविकञ्च, तत्र प्रथमं तावत् प्रथमतीर्थदद् अन्यतीर्थकृतोः प्रवज्यापतिपत्तो कथितं शस्त्रपरिज्ञाध्ययनादिविदः श्रद्धां कुर्ववच्छेदोषस्थापनीय संयमारोपणविशिष्ट तरत्वाद विरतेः सामायिकव्यपदेशं परित्यजति, तस्माद-इत्वरकालम् । मध्यमतीर्थकता विदेहक्षेत्रवर्तिनाश्च यावज्जीचिकं सामायिकं भवति, तच्च-प्रव्रज्या प्रतिपत्तिपरिहारविशद्धिकचारित्र (४) सूक्षणसापरायचारित्र और (५) यथा ख्यातचारित्र, यह पांच प्रकार का चारित्र समझना चाहिए। इनमें से सामायिक का अर्थ है रूर्व सावध योग का त्याग करना। छैदोपस्थापनीय आदि सामायिक के ही विशेष रूप हैं। 'सम' के 'आय' अर्थात् लाभ को 'समाय' कहते हैं और उसी को सामायिक कहते हैं । सामायिक के दो प्रकार हैं-इत्वरकालिक और यावज्जीविक। प्रथम और अन्तिम तीर्थंकरों के शासन में दीक्षा लेने पर इत्तरकालीन सामायिकचारित्र होता है । जो शस्त्र परिज्ञा अध्ययन आदि का ज्ञाता होता है और श्रद्धा करता है, वह छ होपस्थापनसंयम से युक्त हो जाता है, अतएव उसका चारित्र 'सामायिक' इस नाम से नहीं कहा जाता, अतएव वह इत्वरकालिक अर्थात् अल्पकालिक कहलाता है। बीच के बाईस तीर्थकरों के शासन में तथा विदेहक्षेत्र के नीर्थ करों के शासन ચારિત્ર (૪) સૂક્ષ્મસાંપરા ચારિત્ર અને (૫) યથાખ્યાત ચારિત્ર આ ૫ પ્રકારના ચારિત્ર સમજવા જોઈએ. આમાંથી સામાયિકનો અર્થ છે સર્વ સાવધ ગન ત્યાગ કરવો. છેદપસ્થાપનીય આદિ સામાયિકના જ વિશેષ રૂપ છે. “સમ” ને “આય અર્થાત્ લાભને “સમાય” કહે છે. અને તેને જ સામાયિક કહે છે. સામાયિક બે પ્રકારનું છે. ઈવરકાલિક અને માવજીવિક પ્રથમ અને અંતિમ તીર્થકરોના શાસનમાં દીક્ષા લેવા પર ઈસ્વરકાલિન સામાયિક ચારિત્ર થાય છે જે શસ્ત્રપરજ્ઞા અધ્યયન આદિને જ્ઞાતા હોય છે અને શ્રદ્ધા રાખે છે તે છેદપસ્થાપન સંયમથી યુક્ત થઈ જાય છે. આથી તેનું ચારિત્ર “સામાયિક” એ નામથી કહેવાતું નથી. આથી તે ઈન્વરકાલિક અર્થાત અલ્પકાલિક કહેવાય છે. વચ્ચેના બાવીસ તીર્થંકરના શાસન દરમિયાન તથા વિદેહ ક્ષેત્રના તીર્થક श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy