________________
तत्वार्थ सूत्रे
भक्षिभिरभिभवनीयो भवति । तथैव परिग्रहीजनोऽपि तस्करादिभिरभिभूयते - नदुपार्जनरक्षणक्षयपयुक्तांश्च दुःखपरिश्रमशोकादिदोषान् प्रतिलभते, परिग्रहशीलस्यशुष्केन्धनैरग्नेरिव द्रव्यादिभिस्तृप्तिर्न भवति, लोभाभिभवाच्च कर्तव्याकर्त
४२०
विवेकराहित्यान्महदनिष्टं प्राप्नोति प्रेत्य च नारकादि तीव्रगति प्राप्नोति, 'लुब्धोऽयं जनः' इति च सगविंतो भवति, तस्मात् - 'परिग्रहतो व्युपरतिः श्रेयसी' इत्यात्मनि भावयन् परिग्रहाद् व्युपरतो भवति । लोभरूपया तृष्णापिशाचिका वशीकृतचित्तो न कानपि प्रत्यवायान् परति, लोभग्रहग्रस्तो जनः कच्चा मांस भक्षण करने वाले पक्षी हमला करते हैं, उसी प्रकार परिग्रहवान् पुरुष को तस्कर आदि सताते हैं । परिग्रही को धन आदि के उपार्जन में कष्ट उठाना पडता है, उपार्जित करने के पश्चात् उनकी रक्षा करने की चिन्ता करनी पडती है और रक्षा करते-करते भी जब वह नष्ट हो जाता है तो शोकसन्ताप का अनुभाव करना पडता है । जैसे सूखे ईधन से अग्नि की तृप्ति नहीं होती उसी प्रकार तृष्णावान् पुरुष धन से कभी सन्तुष्ट नहीं होता । वह लोभ से घिरा रहने के कारण कर्त्तव्य-अकर्तव्य के विवेक से रहित हो जाना है और परिणामस्वरूप महान् अनिष्ट प्राप्त करता है । परलोक में उसे नरक आदि की तीव्र यातनाएं भोगनी पड़ती हैं। लोग उसे 'लोभी - कंजूस- मक्खी 'घुस' आदि कह कर तिरस्कृत करते हैं । अतएव' परिग्रह से विरत हो जाना ही श्रेयस्कर हैं, ऐसी भावना करने वाला परिग्रह से विरत हो जाता है। जिसका चित्त लोभ रूप तृष्णापिशाची के वशीभूत हो
કાચા માંસનું ભક્ષણ કરનાર પક્ષી હુમલેા કરે છે તેવી જ રીતે પરિગ્રહવાન્ પુરૂષને ચાર વગેરે પજવે છે. પરિગ્રહીને ધન આદિના ઉપાર્જનમાં કષ્ટ સહેવા પડે છે, ઉપાર્જિત કર્યાં બદ તેનું રક્ષણ કરવાની ચિન્તા સવાર થાય છે અને રક્ષણ કરવા છતાં પણ જ્યારે તે નાશ પામે છે ત્યારે શાક–સન્તાપના અનુભવ કરવા પડે છે. જેમ સુકા ઇંધણથી અગ્નિની તૃપ્તિ થતી નથી તેમ તૃષ્ણાવ ન્ પુરૂષ ધનથી કદી પણ ધરાતા નથી. તે લાભથી ઘેરાયેલા રહેવાના કારણે કન્ય-અકત્તવ્યના વિવેકથી રહિત થઇ જાય છે અને પિર ામ સ્વરૂપ મહાન્ અનિષ્ટ પ્રાપ્ત કરે છે. પરલોકમાં તેને નરક આદિની तीव्र यातनाओ, सहुन २१ पड़े छे. दोडी तेने 'सोली-लुस - मम्मीयूस' વગેરે ઉપનામ લગાડીને તેને હડધૂત, કરે છે. આથી ‘પરિગ્રહથી વિરત થઈ જવું' જ શ્રેયસ્કર છે. એવી ભાવના ભાવનાર પરિગ્રહથી વિરત થઈ જાય છે, જૈન ચિત્ત લેભરૂપી તૃષ્ણા પિશાચીનીને વશીભૂત થઈ જાય છે તે
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨