SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्थसूत्रे पार्जिताशुभकर्मविपाकोऽयं खलु 'एतस्य मम पराकस्ये त्येवं सम्मावयतश्च विषेकबलात् 'प्राणियधाव्युपरमः श्रेयान्' इति तस्य दृढनिश्चयः समुत्पद्यते इति भावः । एवं-हिंसादिना नारक-तिर्यङ्मनुष्यदेवगतिरूप चतुर्गतिके संसारे. भ्रमणम्, नरक निगोदादिषु-अनन्ताऽनन्तजन्ममरणादिकं घोरातिघोरं दुःख पाप्नुवन्ति । अथ हिंसको जनो यथा प्रत्यवायेन लिप्यते, एव मसत्यवाद्यपि. जनः प्रत्यवायभाग्मवति, लोकेऽश्रद्धेयवचनश्च संजायते । एवमैहिकं प्रत्यवायजन्यम् असत्यभाषणपयुक्तं नि बाच्छेदन श्रोत्र नासिकाच्छेदनादिकं पतिलोक में नरक आदि दुर्गतियां प्राप्त करता है, लोक में गर्हित और निन्दित होता है। जो मनुष्य विवेक के बल से यह समझता है कि पूर्व जन्म में उपार्जित, अशुभ कर्म का ही यह फल मुझ अमागे को प्राप्त हुआ है, अब हिंसा से विरत हो जाना ही श्रेयस्कार है, इस प्रकार का दृढ निश्चय उसके चित्तमें उत्पन्न हो जाता है। इसी प्रकार हिंसा आदि पापों के कारण नरक तियंच मनुष्य और देव गति रूप संसार में परिभ्रमण करना पडता है। हिंसक नरकनिगोद आदि में जन्म-मरणादि के अनन्तानन्त घोर अति-घोर दुःख प्राप्त करते हैं। जसे हिंसक पुरुष अनर्थों का भागी होता है, उसी प्रकार असत्य यादी जन भी अनर्थ भागी होता है । लोक में उसके वचन का कोई विश्वास नहीं करता। असत्य भाषण के कारण असत्यभाषी की जीव काटली जानी है, कान काट लिये जाते हैं, नाक काट ली जानी है। હિંસક જીવ ૫ લેકમાં નરક આદિ દુર્ગતિ પ્રાપ્ત કરે છે, લેકમાં ગહિંત અને નિદિત થાય છે. જે મનુષ્ય વિવેકના બળથી એવું સમજે છે કે પૂર્વજન્મમાં ઉપાર્જિત, અશુભ કર્મનું જ ફળ મને અભાગીયાને પ્રાપ્ત થયું છે હવે તે હિંસાથી વિરત થઈ જવામાં જ ભલું છે એ જાતને દઢ નિશ્ચય એના ચિત્તમાં ઉત્પન્ન થઈ જાય છે. આવી જ રીતે હિંસા આદિ પાપના કારણે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિરૂપ સંસાર અટવિમાં પરિભ્રમણ કરવું પડે છે. હિંસક નરક-નિગોદ વગેરેમાં જન્મ મરણદિના અનન્તાનન્ત ઘેર અતિઘેર દુઃખ પ્રાપ્ત કરે છે. જેમ હિંસક પુરૂષ અનર્થોને ભાગીદાર થાય છે તેવી જ રીતે અસત્યવાદી મનુષ્ય પણ અનર્થ ભાગી થાય છે. લોકમાં તેના વચનને કેઈ વિશ્વાસ કરતું નથી. અસત્ય ભાષણના કારણે અસત્યભાષીની જીભ કાપી લેવામાં શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy