SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्थसूत्रे -समीक्ष्याऽऽलोच्य वचनप्रवर्तनम् अनुवीचिभाषणं बोध्यम्, अनालोचितवक्ता कदाचि मृषा मपि ब्रूयात् ततश्चाऽऽत्मनोलाघव-वैर-पीडाः खलु-ऐहिकानिफलानि स्युः, परमाणोपधातश्चाऽवश्यंभावी, अतः-समीक्ष्योदाहरणेनाऽऽत्मानं भावयन् न मृषाभाषण जनितपापेन सम्पृक्तो भवति १ क्रोधस्य कषायविशेषस्य मोहकर्मोदयनिष्पन्नमद्वेषपायस्याऽप्रीतिलक्षणस्य प्रत्याख्यान-निवृत्तिरनुत्तिर्वा, तेन क्रोधपत्याख्यानेन सततमात्मानं भावयेत, तथा भावयन्-वासयंश्च सत्यादिभ्यो न व्यभिचरतीतिर एवं-लोभप्रत्याख्यानं तावत् तृष्णालक्षणस्य लोभस्य प्रत्याख्यानं-परित्यागः, तेनाऽप्यात्मानं भावयन् न वितथभाषीभवति ३ एवं-भयशीहै और उसका अर्थ है 'विचार करना । अशय यह हुआ कि सोचसमझ कर बोलना 'अनुवीचिभाषण' कहलाता है। विना विचारे बोलने वाला कदाचिद मिथ्या भाषण भी करता है। इससे आत्मा की लघुना, वैर और पीडा आदि इस लोक संबंधी फलों की प्राप्ति होती है और दूसरे के प्राणों का घात होता है। अतएव जो सोच-विचार कर भाषण करता है वह कभी मिथ्या भाषण के पापसे लिप्त नहीं होता। मोहनीय कर्म के उदय से उत्पन्न होने वाले द्वेष रूप एवं अप्रीति लक्षणवाले क्रोध का त्याग करना चाहिए। क्रोध प्रत्याख्यान से आत्मा की निरन्तर भावना करनी चाहिए। जो ऐसी भावना करता है वह असत्य आदि से बच जाता है। तृष्णा रूप लोभ का भी परित्याग करना चाहिए । जो लोभ प्रत्याख्यान से आत्मा को भावित करता है वह मियाभाषी नहीं होता । इसी प्रकार जो भय या भीरुता का જોઈએ-“અનુવાચિભાષણ” અહીં “અનુવાચિ શબ્દ દેશીય છે અને તેને અર્થ થાય છે વિચાર કર તાત્પર્ય એ થયું કે સમઝી વીચારીને બેલવું “અનુવિચિભાષ” કહેવાય છે. વગર વિચાર્યું બેલનાર કવચિત મિથ્યાભાષણ પણ કરતા હોય છે. આથી આત્માની લઘુતા વેર અને પીડા વગેરે આલેક સંબંધી કળની પ્રાપ્તિ થાય છે અને બીજાના પ્રાણેની હિંસા થાય છે. આથી જે સમઝી -વિચારીને બોલે છે તે કયારેય પણ મિથ્યાભાષણના પાપથી ખરડાતું નથી. મોહનીયકર્મના ઉદયથી ઉત્પન્ન થનારા દેષરૂપ તેમજ અપ્રીતિ લક્ષણ વાળા ક્રોધને ત્યાગ કરવો જોઈએ. ક્રોધ પ્રત્યાખ્યાનથી આત્માની નિરન્તર ભાવના કરવી જોઈએ જે આવી ભાવના ભાવે છે તે અસત્ય આદિથી બચી જાય છે. તૃષ્ણારૂપી લેભને પણ પરિત્યાગ કરવો જોઈએ. જે લેભ પ્રત્યાખ્યાનથી આત્માને ભાવિત કરે છે તે મિથ્યાભાષી હેતે નથી આવી જ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy