SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ Vo४ तत्त्वार्थसूत्रे पातविरते.) द्वितीयाः पञ्च भावना:-असत्यविरतेः, तृतीयाः पञ्चभावनाः स्तेयविरते, चतुर्थ्यः पञ्च भावना:-ब्रह्मचर्यस्य, पञ्चम्यः पञ्च भावनाः परिग्रहविरते रवगन्तव्याः तत्र तावत्-ईरणं गमनम्-ईर्या, तस्यां समिति:-सङ्गतिः श्रुतरूपेणाऽऽत्मनः परिणतिः, तदुपयोगेन पुरस्तान युगमात्रया दृष्टया स्थावरजङ्गमानिभूतानि परित्यजन अप्रमत्तः सन् गच्छेत्-इत्यादिरूपो विधिः ईर्यासमिति रुच्यते१ मनोगुप्तिश्च-मनसो रक्षणम्, आरौिद्रध्यानाऽपचारः-धर्मध्याने उपयोगश्वर वचो. गुप्तिश्च-एषणासमितिरूपा ३ एषणा च-त्रिविधा, गवेषण १ ग्रहण २ ग्रास ३ मेदात् । तस्यामेषणायामसमितस्य षण्णामपि कायाना मुपधानापत्तिः स्यादतस्त. त्संरक्षणार्थ सकलेन्द्रियोपयोगलक्षणा-एषणासमितिः कर्तव्या ४ आदाननिक्षेपणा इनमें से प्रारंभ की पांच भावनाएं प्राणातिपात विरमणव्रत की, दूसरी पांच असत्यविरति की, तीसरी पांच स्तेयविरति की, चौथी पांच ब्रह्मचर्यव्रत की और पांचवीं भावनाएं परिग्रहविरति की हैं। इन भावनाओं का अर्थ इस प्रकार है-गमन करने में यतना रखना ईयासमिति है अर्थात् चार हाथ आगे की भूमि देखकर स्थावर और इस जीवों की रक्षा करते हुए, अप्रमत्त भाव से गमन करना प्रथम भावना है । मनोगुप्ति का अर्थ है आतध्यान और रौद्रध्यान से षच कर धर्मध्यान में लीन होना । वचन को गोपन करना अर्थात् मौन धारण करना वचनगुप्ति है। एषणा के तीन भेद हैं-गवेषणा, ग्रहणैषणा और ग्रासषणा । जो एषणा समिति से रहित होता है, वह छहों कायों का विराधक होता है, अतएव जीवों की रक्षा के लिए આમાંથી પ્રારંભની પાંચ ભાવનાઓ પ્રાણાતિપાત વિરમણ વ્રતની બીજી પાંચ અસત્યવિરતિની ત્રીજી પંચ તેયવિરતિની, ચારથી પાંચ બ્રહ્મચર્ય વ્રતની અને પાંચમી પાંચ ભાવનાઓ પરિગ્રહ વિરતિની છે. આ ભાવનાઓને અર્થ આ પ્રમાણે છે. ચાલવામાં જતના રાખવી ઈસમિતિ છે. અર્થાત્ ચાર હાથ આગળની જમીનનું બારીકાઈથી નિરીક્ષણ કરીને સ્થાવર તેમજ ત્રસ જીવેની રક્ષા કરતા થકા અપ્રમત્ત ભાવથી ગમન કરવું એ પ્રથમ ભાવના છે. મને ગુપ્તિને અર્થ છે. આíધ્યાન તથા રૌદ્ર ધ્યાનથી અળગા રહીને ધર્મધ્યાનમાં લીન થવું, વચનને પવું અર્થાત્ મૌનવ્રત ધારણ કરવું વચનગુપ્તિ છે. એષણના ત્રણ ભેદ છે-ગષણ, ગ્રહષણ અને ગ્રામૈષણા જેઓ એષણા સમિતિથીરહિત હોય છે તે છએ કાયોનો વિાષક હોય છે આથી જેની રક્ષા માટે એષણાસમિતિનું પાલન કરવું શ્રી તત્વાર્થ સૂત્ર ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy