________________
दीपिका-नियुक्ति टीका अ.७ २.५६ पञ्चविंशतिर्भाश्नायाः निरूपणम् ०१ २ लोभ ३ भय ४ हास्येषु ५ अनृतविवर्जनश्चेति पश्च द्वितीय महाव्रतस्य भावनाः २ अष्टादशविध विशुद्धवसतेोचनापूर्वकं सेवनम् १ प्रतिदिनमवग्रहं याचित्वा तृणकाष्ठादिग्रहणम् २ पीठफलकाद्यर्थमपि वृक्षादीनां छेदनम् ३ साधारण पिण्डस्याऽधिकतो न सेवनम्४ साधुवैयावृत्त्यकरणञ्चे५ति प्रश्च तृतीयमहाव्रतस्य भावनाः३। स्त्रीपशुपण्ड करहितवसतिसेवनम् १ स्त्रीकथावर्जनम् २ स्यङ्गोपाङ्गाऽनवलोकनम् ३ पूर्वकृतसुरतरतेरस्मरणम् ४ प्रतिदिनं भोजनपरित्यागश्चे ५ ति पश्च चतुर्थमहामस्थ भावनाः ४ प्रशस्ताऽप्रशस्तशब्द १ रूप २ रस ३ गन्ध ४ त्याग (४) भवत्याग और (५) हास्यत्पाग यह द्वितीयव्रत की पांच भावनाएं हैं।
(१) अठारह प्रकार से विशुद्ध सति का याचना पूर्वक सेवन करना (२) प्रतिदिन अपग्रह की याचना करके तृण काष्ठ आदि को ग्रहण करना (३) पाट आदि के लिए भी वृक्ष आदि का छेदन न करना (४) साधारण पिण्ड का अधिक सेवन न करना अर्थात् अनेक साधुओं का जो सम्मिलित आहार हो उसमें से अपने उचित भाग से अधिक न लेना और (५) साधु भों का वैयावृत्य करना, यह तृतीयव्रत की पांच भावनाएं हैं।
(१) स्त्री, पशु और पण्डक से रहित वसति का सेवन करना (२) स्त्रीकथा न करना (३) स्त्री के अंगोपांगों का अवलोकन नहीं करना (४) पूर्व भुक्त भोगों का स्मरण न करना और (५) प्रतिदिन गरिष्ठ भोजन का परित्याग करना, यह चौथे व्रत की पांच भावनाएं हैं। जयत्या भने (५) हास्य या1, 2 मीनी पांय माना छे.
(૧) અઢાર પ્રકારથી વિશુદ્ધ વસ્તીનું યાચનાપૂર્વક સેવન કરવું (૨) દરરોજ અવગ્રહની યાચના કરીને તૃણ કાષ્ઠ વગેરેને ગ્રહણ કરવા (૩) પાટ વગેરે માટે પણ વૃક્ષ વગેરેનું છેદન ન કરવું (૪) સાધારણ પિણ્ડનું અધિક સેવન ન કરવું અર્થાતુ અનેક સાધુઓ માટેને જે ભેગો કરેલે આહાર હોય તેમાંથી પોતાના ભાગે હોય તેનાથી વધુ ન લેવું અને (૫) સાધુઓની વૈયાવચ્ચ (સેવા) કરવી આ ત્રીજા વ્રતની પાંચ ભાવનાઓ છે.
(૧) સ્ત્રી, પશુ અને નપુંસક વગરની વસતીમાં વાસ કરો (૨) સ્ત્રીકથા ન કરવી (૩) સ્ત્રીના અંગોપાંગોનું અવલોકન ન કરવું (૪) પૂર્વ ભેગવેલા ભોગેનું સ્મરણ ન કરવું અને (૫) દરરોજ સ્વાદિષ્ટ ભોજનને પરિત્યાગ કરે, આ ચેથા વ્રતની પાંચ ભાવના છે.
त० ५१ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨