SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ.७ रु. ५५ पञ्चमहाव्रतनिरूपणम् पश्च महाव्रतान्याह-'पाणाइवायाइहितो सव्वओ वेरमण महन्वया, ते पंच' इति । माणातिपात: १ आदिशब्देन-मृषावादा २ ऽदत्तादाना ३ ऽब्रह्मचर्य ४ परिग्रहाः ५ गृह्यन्ते, तेभ्यः सर्वत:-सर्वा शेन द्रव्य-क्षेत्र-काल-भावेन त्रिकरणे स्त्रियोगैः सर्वथा विरति-निवृत्तिः पञ्च महाव्रतान्युच्यन्ते । तत्र-माणातिपात: कषायादि प्रमादपरिणाम परिणतेना-ऽऽत्मना की मनोवाकायादिरूपयोगव्यापारात् करणकारणाऽनुमोदन रूप कायव्यापारेण द्रव्य-भावभेदेन द्विविधेन माणिपाणव्यपरोपणरूपः १ मृषावादस्तावत्-असत्यभाषणम् अनृतवचनम्-अलीकाभिभाषणम् २ अदत्तादानश्च-अदत्तस्य स्व-स्वत्वनिवृति पूर्वक मवितीर्णस्या. व्रती हो सकता है, इस संबंध से मोक्ष के कारणभून पांच महाव्रतों का कथन किया जाता है प्राणातिपात, मृषावाद, अदत्तादान, अब्रह्मचर्य और परिग्रह से सर्वाश से-द्रव्य, क्षेत्र, काल, भाव से, तीनों करणों और तीनों योगों से सर्वथा निवृत्त होना महाव्रत हैं। कषाय आदि प्रमाद रूप परिणाम से युक्त कर्ता आत्मा के द्वारा, मन वचन और काप आदि योग के व्यापार से, द्रव्य एवं भाव दोनों प्रकार से करण (स्वयं करना), कारण (करवाना) और अनुमोदन रूप कापव्यापार से प्राणी के प्राणों का व्यपरोपण करना प्राणातिपात है। असत्य भाषण करना, अमृत वचन बोलना, अलीक भाषण करना मृषावाद कहलाता है। दत्त का अर्थ है स्वामी का अपने स्वत्य को हटा लेना । जो दत्त न हो वह अदत्त कहलाता है। उस अदत्त को થઈ શકે છે આ સંબંધથી મેક્ષના કારણભૂત પાંચ મહાવ્રતનું કથન કરવામાં આવે છે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મચર્ય અને પરિગ્રહથી સર્વાશે-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી, ત્રણે કરશે અને ત્રણે ગેથી સર્વથા निवृत्त थ भाडाबत छे. કષાય આદિ પ્રમાદરૂપ પરિણામથી યુક્ત કર્તા આત્મા દ્વારા, મન વચન અને કાયા વગેરે દેશના વ્યાપારથી દ્રવ્ય અને ભાવ બંને પ્રકારના કરણ (જાતે કરવું), કારણ (કરાવવું) અને અનુમોદન રૂપ કાયાપારથી પ્રાણીનાં પ્રાણેની હિંસા કરવી પ્રાણાતિપાત છે. અસત્ય ભાષણ કરવું, અમૃત (જ) વચન બોલવું, અલીક ભાષણ કરવું મૃષાવાદ કહેવાય છે. દત્તને અર્થ થાય છે માલિકનું-પિતાનું આધિપત્ય જતું કરવું. જે દત્ત ન હોય તે અદત્ત કહેવાય છે. તે અદત્તને ગ્રહણ કરવું અદત્તાદાન કહેવાય છે. સ્ત્રીસગ श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy