________________
तत्वार्थसूत्र समस्तो व्यस्तो वा सकषायस्य कर्तुरात्मनः साम्परायिकस्य संसारपरिभ्रमणहेतु भूतस्य कर्मण आस्रवो भवति ।
उक्तश्च व्याख्याप्रज्ञप्तौ भगवती सूत्रे ७-शतके १-उद्देशके १६७-सत्र-'जस्स नं कोहमाणमायालोमा अवोच्छिन्ना भवंति, तस्स णं संपरायकिरिया कज्जा नो ईरियावहिया' इति । यस्य-क्रोध मान माया लोमा अव्युच्छिना भवन्ति, तस्य-खलु साम्परायक्रिया क्रियते नो ईपिथिकी क्रिया-' इति ॥३॥
मूलम्-अकसायस्स जोगो ईरियावहिया किरियाए ॥१॥ छाया-अकषायस्य योगः-ऐयोपथिकक्रियायाः-' ॥४॥ कषाय युक्त आत्मा का होता है तो उससे साम्परायिक आस्रव होता है और वह संसार-परिभ्रमण को कारण बनता है।
फलितार्थ यह है कि चार प्रकार के बन्धों में से स्थितिबन्ध और अनुभागवन्ध कषाय के निमित्त होते हैं और प्रकृतिवन्ध तथा प्रदेश बन्ध योग के निमित्त से होते हैं । जो जीव कषाययुक्त होता है, उसके स्थितिबन्ध और अनुभागबन्ध अवश्य होते हैं और इस कारण यह बंन्ध संसारभ्रमण का कारण होता है।
भगवतीसूत्र के सातवें शतक के प्रथम उद्देशक के सूत्र १६७ वें में कहा है-जिस जीव के क्रोध. मान, माया और लोभ विच्छिन्न नहीं होते, उसे साम्परायिक क्रिया होती है, ईर्यापथ क्रिया नहीं होती है।३।
सूत्रार्थ--'अकसायस्स जोगो' इत्यादि ।
कषाय से रहित जीव का योग ऐपिथिक क्रियाका कारण કે વ્યરત. જ્યારે કષાયયુકત આત્માને થાય છે, ત્યારે તેનાથી સામ્પરાયિક આસ્રવ થાય છે અને તે સંસાર પરિભ્રમણનું કારણ બને છે.
ફલિતાર્થ એ છે કે ચાર પ્રકારના બોમાંથી સ્થિતિબન્ધ અને અનભાગનન્ય કષાયન નિમિત્તથી થાય છે અને પ્રકૃતિબન્ધ તથા પ્રદેશબંધ યેગના નિમિત્તથી થાય છે. જે જીવ કષાયયુકત હોય છે તેના રિતિબન્ધ અને અનુભાગબન્ધ અવશ્ય થાય છે અને આ કારણથી જ આ બધુ સંસાર ભ્રમણનું કારણ બને છે.
ભગવતીસૂત્રમાં સાતમાં શતકના પ્રથમ ઉદ્દેશકના સૂત્ર ૧૬૭માં કહ્યું છે-જે જીવના ક્રોધ, માન, માયા અને લેભ વિચ્છિન્ન થતાં નથી તેને સામ્પરાયિક ક્રિયા થાય છે. ઈર્યાપથક્રિયા થતી નથી. આવા
'असायस्स जोगो ईरियावहिया किरियाए' સવાઈ—કષાયથી રહિત જીવનેગ અર્યાપથિકક્રિયાનું કારણ હોય છે.
श्री तत्वार्थ सूत्र : २