________________
३५८
___तत्त्वार्थसूत्रे बहुलम्-अनर्गलं यत्किश्चित्-अनर्थकम् बहुमलपनं मौखर्य मुच्यते ३ संयुक्ता. धिकरणम्-अधिक्रियते सम्बध्यते दुर्गतिष्वात्माऽने नेत्यधिकरणम्, उदुखलमुसल-घरट्ट-वासी-कुठारादि शस्त्रम्, संयुक्तश्च तदधिकरणं-संयुक्ताधिकरणम् उदुःखलादिकं नैककं किश्चिदपि कार्य कर्तुं क्षमम्, अपितु-मुसलादिना परस्परसंयोगेनैव, एवम्-वास्यादिकमपि दण्डादि संयोगेनैव छेदनादिकार्य सम्पादयितुं समर्थ भवति नतु-एककमिति-उद्खलादीनां मुसलादिना संयोजनं, संयुक्ता धिकरण मितिभावः। संयुक्ताधिकरणस्य हिंसा हेतुत्वादतिचारत्वमवगन्तव्यम् ४ । उपभोगपरिभोगयोग्या दधिकस्थाऽर्थस्य ग्रहणम् उपभोग
(३) धृष्टता से परिपूर्ण, अनर्गल, निरर्थक अंटसंट बडबडाना मौखर्य कहलाता है।
(४) जिसके कारण आत्मा दुर्गतिका अधिकारी बनाया जाय वह अधिकरण कहलाता है अर्थात् ऊखल, मूसल, चक्की, वसूला, कुल्हाडा आदि शस्त्र । इनको जोड कर कार्य करने योग्य बनाना संयुक्ताधिकरण है। ऊखल आदि अकेला-अकेला कोई कार्य नहीं कर सकता, किन्तु मूसल के संयोग से ही करता है इसी प्रकार वसूला आदि भी हत्थे का संयोग होने पर ही अपना कार्य करने में समर्थ होता है, विना हत्थे के नहीं । इस कारण ऊखल आदि को मूसल आदि से संयुक्त करना संयुक्ताधिकरण समझना चाहिए । संयुक्ताधिकरण हिंसा का हेतु होने से अतिचार है।
(५) उपभोग और परिभोग के योग्य से अधिक वस्तु को ग्रहण
(3) पृष्टताथी परिपूर्ण, मनस, नि२४, ३६ १५ મૌખર્ય કહેવાય છે.
(૪) જેના કારણે આત્માને દુર્ગતિને અધિકારી બનાવવામાં આવે તે અધિકરણ કહેવાય છે અર્થાત્ ઉખલ, મૂશળ, ઘંટી, વાંસલે, કુહાડે વગેરે શો એમને ભેગા કરીને કાર્ય કરવા ગ્ય બનાવવું સંયુકતાધિકરણ છે. સાંબેલું વગેરે સ્વતંત્રપણે કઈ કાર્ય કરી શકતું નથી પરંતુ મૂળના સંયે ગથી જ કરી શકે છે એવી જ રીતે વાંસ વગેરે પણ હાથાનો સંગ હેવાથી જ પિતાનું કાર્ય કરવામાં સમર્થ થાય છે, હાથા વગર નહીં. આ કારણે સાંબેલા આદિને મૂશળ આદિથી સંયુક્ત કરવા સંયુક્તાધિકરણ સમજવા જોઈએ. સંયુકતાધિકરણ હિંસાને હેતુ હોવાથી અતિચાર છે.
(૫) ઉપભેગ અને પરિભેગના યોગ્યથી અધિક વસ્તુને ગ્રહણ કરવું
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨