SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ३३० - तत्वार्थसूत्रे दातव्यम्, एतेनाऽधिकेन चात्मनः स्वार्थबाह्यमित्येवं प्रकृति कूटप्रयोगरूपमसे पम्-४ कूटतुलाकूटमानाभ्यां वञ्चनादियुक्तः क्रयो-विक्रयश्च न कर्तव्यः । प्रतिरूपक व्यवहार पुन:-सुवर्णरूप्यादीनां द्रव्याणां प्रतिरूपकक्रियात्मको वोध्यः। तघथा-सुवर्णस्य प्रतिरूपक्रिया तावत् यादृशं सुवर्ण भवति, तादृशमेवाऽन्य द्रव्यप्रयोगविशेषाद वर्णगुरुत्वादिगुणयुक्तं निष्पादयति, एवम्-रूप्यादिकमपि याशं भवति-ताशमेव रङ्गादि द्रव्यं निष्पादति, एव मन्यदपि-प्रतिरूपकमवगन्तव्यम् यथाऽन्यैरपहतानां गवादीनां व्याजीकरणानि सशुङ्गाणां गयादीनां शङ्गाणि-अग्नि पक्यानि-अधोमुखानि प्रगुणानि तिर्यकलितानि वा यथेच्छ कर्तुं शक्यन्ते. येनालिए लेना, यह कूटतुलाकूटमान कहलाता है । उगाई की बुद्धि से झूठा तोलना या नापना उचित नहीं है। (५) सोने-चांदी आदि में उसी के सदृश किसी दूसरी धातु का सम्मिश्रण करके सोने-चांदी के रूप में बेचना अथवा किसी भी वस्तु में मिलावट करके बेचना तत्प्रतिरूपक व्यवहार कहलाता है। सुवर्ण का जैसा वर्ण आदि होता है उसी प्रकार का अन्य द्रव्यों के प्रयोग विशेष से वर्ण, वजन आदि से युक्त द्रव्य तैयार करना सुवर्ण की प्रतिरूपक क्रिया है। इसी प्रकार चांदी बनावटी तैयार कर लेना भी तत्प्रतिरूपक्रिया कहलाती है। इसी तरह अन्य वस्तुओं के विषय में समझ लेना चाहिए, यथा-सींग सहित गाय आदि के सींग अग्निपक्च, अधोमुख, सीधे या तिर्छ इच्छानुसार किये जा सकते हैं, जिस બીજાને અનાજ અથવા સુવર્ણ વગેરે આપવા અને પિતાના માટે મેદાને ઉપગ કરે, આ ફૂટતુલાકૂટમાન કહેવાય છે. છેતરવાના આશયથી ખોટું જોખવું અથવા માપવું યોગ્ય નથી. (૫) સોના-ચાંદી વગેરેમાં તેના જ જેવી અન્ય કોઈ ધાતુનું સન્મિશ્રણ કરીને સેના-ચાંદીના રૂપમાં વેચાણ કરવું અથવા કોઈ પણ વસ્તુમાં મિશ્રણ કરીને વેચવું તપ્રતિરૂપક વ્યવહાર કહેવાય છે. સુવર્ણ જેવો વર્ણ વગેરે હોય છે. તે જ પ્રકારના અન્ય દ્રવ્યને પ્રગ વિશેષથી વર્ણ, વજન આદિથી યક્ત દ્રવ્ય તૈયાર કરવા સુવર્ણની પ્રતિરૂપક ક્રિયા છે. એવી જ રીતે ચાંદી બનાવટી તૈયાર કરી લેવી એ પણ ત—તિરૂપકકિયા કહેવાય છે. આ પ્રમાણે જ અન્ય વસ્તુઓના વિષયમાં સમજી લેવું જોઈએ–જેમ કે શગડા સહિત ગાય આદિના શીંગડાં, અગ્નિપકવ, અધોમુખ, સીધા અથવા વાંકા, ધાર્યા મુજબના કરી શકાય છે કે જેથી તે ગાય વગેરે કંઈ જુદાં જ ભાસે ! શીંગડા વગેરે આ પ્રમાણે કરી દેવાથી સરળતાથી તે ગાય ઓળખી શકાતી श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy