SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ.७ सू. ४० सम्यग्दृष्टेः पञ्चातिवाराः ३१३ संहार्यमतेस्तु कथैका ? तस्मात् तीर्थकृभिर्भगवभिः पाई स्थादि यथाछन्दिकैरपि सह सहवासो निषिद्धः, तैः सह करात्रमप्येकत्र वासेन सम्यग्दृष्टेः परि. त्यागो भवति, अतएव-कुतीथिकानां प्रशंसा-संस्तबौ सम्यग्सप्टेर्मालिन्य हेतु त्वात-भ्रंश हेतुत्वाद्वाऽतिचारौं बोध्यो । उक्तश्चपासकदशाङ्गे-१ अध्ययने'सम्प्रत्तस्स पंच अध्यारा पेशाला जणियम्वा न समायरियव्वा' तं जहा. संका-कंखा-चितिगिच्छा, परपासंडपसंसा, परपासंडसंथवो' इति । सम्यक्त्वस्य पश्चातिचाराः पधाना ज्ञ तव्याः न समाचरितव्याः, तद्यथा-शङ्का-१ काक्षा-२ विचिकित्सा-३ परपाषण्डमशंसा४ परपाषण्डसंस्तवः५ इति ॥४०॥ निवास करने से, उनको प्रक्रि ग को सुनने से और क्रिया को देखने से अविचल बुद्धि वाले जन को दृष्टि और विचार में भेद उत्पन्न हो जाता है । जिनकी बुद्धि अस्थिर है उनका तो कहना ही क्या है ? इसी कारण भगवान् तीर्थकर ने पार्यस्थों (शिथिलाचारियों) और स्वच्छन्दा चारियों के साथ सहवास का निषेध किया है। ऐमों के साथ एक रात्रि भी निवास करने से सम्यग्दृष्टि का परित्याग हो जाता है। अतएव कुतीथिकों की प्रशंशा करना और उनके साथ परिचय करना सम्पग्दर्शन की मलीनता का कारण है-भ्रष्टता का कारण है, इसी से इन दोनों को अतिचार कहा है । उपासकदशांग सूत्र में प्रथम अध्ययन में कहा है-'सम्यक्त्व के पांच प्रधान अतिचार जानने चाहिए किन्तु उनका आचरण नहीं करना चाहिए। वे गोहैं शंका, कांक्षा, विचिकित्सा, परपाषण्ड प्रशंमा और परपाषण्ड संस्तव ॥४०॥ તથા પરસ્પરમાં વાર્તાલાપ કરવાથી થનારે પરિચય સંસ્તવ કહેવાય છે. એક સાથે નિવાસ કરવાથી, તેમની પ્રક્રિયાઓને સાંભળવાથી અને ક્રિયાઓને જેવાથી અવિચલ બુદ્ધિવાળા પુરૂષની દૃષ્ટિ તેમજ વિચારમાં ભેદ ઉત્પન્ન થઈ જાય છે. જેમની બુદ્ધિ અસ્થિર છે તેમનું તે કહેવું જશું ? આ કારણે જ ભગવાન તીર્થંકર પાર્ધ (શિથિલાચારિઓ) તેમજ સ્વચ્છન્દાચારિઓની સાથેના સહવાસન નિષેધ કર્યો છે. એવાની સાથે એક રાત્રિ પણ સહવાસ કરવાથી સમ્યકુદૃષ્ટિ ચાલી જાય છેઆથી કુતીથિકની પ્રશંસા કરવી અને તેમની સાથે પરિચય કર સમ્યગ્દર્શનની મલીનતાનું કારણ છે-ભ્રષ્ટતાનું કારણ છે આ માટે જ એ બંનેને અતિચાર કહેવામાં આવ્યા છે. ઉપાસકદશાંગસૂત્રના પ્રથમ અધ્યયનમાં કહ્યું છે-“સમ્યક્ત્વના પાંચ મુખ્ય અતિચ ૨ જાણવા જોઈએ. તે આ મુજબ છે-શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પરપષડપ્રશંસા भने ५२५१ सस्तव, ॥४०॥ त०४० श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy