SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्यसूत्रे स्वभाववादिनः पश्चमविकल्पः स्वतएव, इत्येवं स्वत इत्यनेन पञ्चविकल्पाः। परत इत्यनेनाऽपि पश्चविकल्पा भवन्ति, नित्यत्वसहितेन दशविकल्पाः, अनित्यत्वसहितेन च दविशल्पा भवन्ति, इत्येवं विंशति विकल्पा जीवतत्वेन सह भवन्ति । एवं-शेपैरजीवादिभिरष्टतत्वैरपि प्रत्येकं विंशति विंशति भेदेनाऽशीत्यधिक शत संख्यका विकल्पा भवन्ति । अज्ञानिकानां पुनरचिन्त्य कृतकर्मबन्धवैफल्यवादिनां मते-जोवादीनि नवतत्गनि संस्थाप्य-सत्व-१ मसत्वं२ सदसत्व ३ मवाच्यत्वं४ सवाच्यत्वम् ५ असदवाच्यत्वं ६ सदसवाच्यत्वम् ७ इत्येवमेकैकस्य जीवादेः सप्त-सप्त विकल्पा भवन्ति, एते नव सप्तका स्त्रिषष्टिः । उत्पत्तेश्वाऽऽधाश्चत्वारो नियति को मानने वालों का चौथा विकल्प है। पांचवें स्वभाववादि है। इस प्रकार 'स्वत:' शब्द से पांच विकल्प होते हैं। 'परतः' शब्द से भी यही पाँच भेद होते हैं । इन दसों की 'नित्य' और 'अनित्य के साथ योजना करने पर जीव तत्व को लेकर वीस भेद निष्पन्न होते हैं। इसी प्रकार शेष अजीष आदि आठ पदार्थों को लेकर वीस-बीस भेद होने से सब मिलाकर एक सौ अस्सी भेद हो जाते हैं। विना सोचे समझे कृत कर्मबन्ध को निष्फल मानने वाले अज्ञानवादियों के मत में, जीव आदि नौ तत्वों को अनुक्रम से स्थापित किया जाता है और प्रत्येक के नीचे (१) सत्व, (२) असत्व (३) सदसत्व (४) अवाच्यत्व (५) सदवाच्यत्व (६) असदराच्यत्व और (७) सदसवाच्यत्व, ये सात भंग स्थापित किये जाते हैं। इस प्रकार एक एक तत्व को लेकर सात-सात विकल्प होने से ९४७-६३ विकल्प सिद्ध સ્વરૂપ જ છે. નિયતિને માનનારાઓને ચે વિકલ્પ છે. પાંચમા સ્વભાવવાદિ છે. આ રીતે “સ્વતઃ' શબ્દથી પાંચ વિકલ્પ થાય છે. “પરત’ શબ્દથી પણ આ જ પાંચ ભેદ થાય છે. આ દશેની ‘નિત્ય' અને “અનિત્યની સાથે ચેજના કરવાથી જીવ તત્વને લઈને વીસ ભેદ નિષ્પન્ન થાય છે. એવી જ રીતે શેષ અજીવ આદિ આઠ પદાર્થોને લઈને વીસ-વીસ ભેદ હોવાથી બધાં મળીને એકસો એંશી ભેદ થઈ જાય છે. વગર વિચાર્યું અને સમજીને કરેલા કર્મબન્ધને નિષ્ફળ માનનારા અજ્ઞાનવાદિઓના મતે, જીવ આદિ નવ તને અનુક્રમથી સ્થાપિત કરવામાં भाव छ भने प्रत्येनी नीय (१) सत्य) (२) मसर (3) सहसत्व (४) અવાસ્થત્વ (૫) સદુવાઓ (૬) અસદાચવ (૭) સદસદવાયત્વ એ સાત ભંગ સ્થાપિત કરવામાં આવે છે. આ રીતે એક-એક તરવને લઈને સાતસાત વિકલા હોવાથી ૯૪૭=૬૩ વિકલ્પ સિદ્ધ થાય છે. આ ત્રેસઠ વિકપમાં શ્રી તત્વાર્થ સૂત્ર ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy