SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका नियुक्ति टीका अ.७ सू. ४० सम्यग्दृष्टेः पञ्चातिचारनिरूपणम् २९९ यः पुरुषो मिथ्यादृष्टीनां मनसा प्रशंसां करोति स तावन्मूढमतिः सम्यग्ज्ञान दर्शनचारित्रतपोरूप रत्नचतुष्टयभूषितानां प्रमादाज्ञानकारणोद्भवं दोषं नो पगृहति, तेषां सम्यग्दर्शनादौ स्थिरीकरणञ्च न विदधाति वात्सल्यं पुनदरे आस्ताम् स शासनपभावनामपि कथं कुर्यात् ? तस्मात्-परपाषण्डप्रशंसासंस्तवयो मध्येऽनुपग्रहनादयो दोषाः अन्तर्भूता भवन्ति । व्रतानां चाग्रे पश्च-पञ्चातिचारा वक्ष्यन्ते तदनुरोधेनापि प्रशंसा-संस्तक्योरितरान् त्रीनतिचारान् अन्तर्भाव्य पञ्चवातिचाराः प्रतिपादिताः॥४०॥ तत्वार्थनियुक्तिः--पूर्व खलु-द्वादशब्रतधारीऽगारी व्रती भवती त्युक्तम, तत्र मिथ्यादर्शनस्य शल्य तया सम्यग्दृष्टिरेव व्रती-अगारी भवति । तत्र कस्यअवात्सल्य इनका प्रशंसा और संस्तव में समावेश हो जाता है। जो पुरुष मन से मिथ्यादृष्टिओं की प्रशंसा करता है, वह मूढमति सम्य. ग्ज्ञान-दर्शन-चारित्र एवं तप रूप रश्नचतुष्टय से विभूषित पुरुषों के प्रमाद तथा अज्ञान से उत्पन्न होने वाले दोष का उपगूहन नहीं करता उसे ढंकना नहीं है, सम्यग्दर्शन आदि में उनका स्थिरिकरण नहीं करता, वात्सल्य तो दूर रहा वह शासन की प्रभावना भी कैसे करेगा इस प्रकार परपाषंड प्रशंसा और परपाषण्ड संस्तव में अनुपगूहन आदि दोष अंतर्गत हो जाते हैं। आगे व्रतों के पाँच पांच अतिचार कहे जाएंगे, इस अनुरोध से भी प्रशंसा और संस्तव में ही तीन अतिचारों को अंतर्गत करके सम्यक्त्व के पांच अतिचार ही कहे हैं ॥४०॥ तत्त्वार्थ नियुक्ति--पहले कहा गया था कि बारह व्रतों का धारक આમને પ્રશંસા અને સંસ્તમાં સમાવેશ થઈ જાય છે. જે પુરૂષ મનથી મિથ્યાદષ્ટિઓની પ્રશંસા કરે છે તે મૂઢમતિ સમ્યકજ્ઞાન-દર્શન-ચારિત્ર તથા તપ રૂ૫ રત્નચતુષ્ટયથી વિભૂષિત પુરૂષના પ્રમાદ તથા અજ્ઞાનથી ઉત્પન્ન થનારા દેનું ઉપગૃહન કરતો નથી તેના ઉપર ઢાંક-પીછોડો કરતો નથી, સમ્યક્દર્શન વગેરેમાં તેમનું સ્થિરીકરણ કરતું નથી, વાતસલ્ય તે એક બાજુએ રહ્યું, તે શાસનની પ્રભાવના પણ કેવી રીતે કરશે? આવી રીતેપરપાષડપ્રશંસા અને પરપાવંડ સંસ્તવમાં અનુપમૂહન વગેરે દેશે અન્તર્ગત થઈ જાય છે. આગળ ઉપર બનેનાં પાંચ-પાંચ અતિચાર કહેવામાં આવશે, એવા અનુરોધથી પણ પ્રશંસા અને સંસ્તવમાં જ ત્રણ અતિચારોને સમાવેશ કરીને સમ્યક્ત્વના પાંચ અતિચાર જ કહેવામાં આવ્યા છે. ૪૦ તત્વાર્થનિર્યુકિત–પહેલા કહેવામાં આવ્યું હતું કે બાર ત્રત ધારક श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy