________________
૨૮૪
तत्त्वार्थसूत्रे चतुः पश्चेद्रियेषु, अचे। नेषु च वास्तृहरिण्यादिषु रागादिषु चाऽऽत्मपरिणामेषु बाबाभ्यन्तरेषु द्रव्ये खूप नाय ते, तच्च द्रव्यं काचित् केवलं पुद्गलद्रव्यमेव भवति । क्वचित् आत्मप्रदेशसंयुक्त भवति । स च-परिग्रहो द्रव्य ग्रहणाच्चतुर्विधो भवति, द्रव्यक्षेत्रकालभावभेदात् । तत्र-द्रव्यतो वास्तु क्षेत्रादि विषयः क्षेत्रतस्तु-पाम नग राघवच्छिन्न द्रव्यविषयः कालतः पुना रात्रिदिवच्छिन्न द्रव्यविषयः, भावतात प्रतिविशिष्ट वस्तूप सम्मने-उत्कृष्टे सति उत्कृष्टा मूर्छा संजायेत, तथाविधवस्तू पलम्भने मध्यमे सति ममा, । जघन्येतु-जघन्या मूर्छा भवतीति भावः, सा खलु मच्छी-इच्छा-प्रार्थना-कामोऽभिलाषः कांक्षा-गार्थ्य-लोभः, इत्यादि. पर्यायान्तरैरभिधीयते । तत्रेच्छा-यथाचाहिए कि मूर्छा ही परिग्रह है। वह मूछारूप परिग्रह चेतन एकेन्द्रिय दीन्द्रिय, त्रीन्द्रिय, चतुरिन्द्रिय और पंचेन्द्रिय पदार्थों में अचेतन वास्तु तथा हिरण्य आदि में राग आदि आस्मिक परिणामों तथा बाल और आभ्यन्तर द्रव्यों में उत्पन्न होता है। वह द्रव्य कहीं केवल पुद्गल द्रव्य ही होता है और कहीं आत्म प्रदेशों से युक्त होता है। द्रव्य के ग्रहण से वह परिग्रह चार प्रकार का है-द्रव्य, क्षेत्र, काल और भाव के भेद से। द्रव्य से वास्तु-क्षेत्र आदि विषयक होता है, क्षेत्र से ग्रामनगर आदि से अवच्छिन्न द्रव्य विषयक होता है, काल से रात्रि-दिवस आदि से व्यवच्छिन्न विषयक होता है और भाव से विशिष्ट वस्तु की उपलब्धि में होता हैं। अगर उत्कृष्ट उपलं मन हो तो उत्कृष्ट मूछो होती हैं, तथाविध वस्तु का उपलंभन यदि मध्यम हो मध्यम मूर्छ होती है और जघन्य में जघन्य मूर्छा होती है । इस मूर्छा के अनेक पर्यायवाचक नाम हैं, जैसे-इच्छा, प्रार्थना, काम, अभिलाषा, कांक्षा, મૂછ જ પરિગ્રહ છે. તે મૂછરૂપ પરિગ્રહ ચેતન એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તે ન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય પદાર્થોમાં, અચેતન વાસ્તુ તથા હીરાઝવેરાતમાં, રાગ વગેરે આત્મિક પરિણામે તથા બાહ્ય અને આધ્યન્તર દ્રવ્યોમાં ઉત્પન્ન થાય છે. આ દ્રવ્ય કઈ જગાએ માત્ર પુદ્ગલ દ્રવ્ય જ હોય છે જ્યારે કયાંક આમપ્રદેશથી યુક્ત હોય છે. દ્રવ્યના ગ્રહણથી તે પરિગ્રહ ચાર પ્રકાર છે-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી દ્રવ્યથી વાસ્તુ-ક્ષેત્ર આદિ વિષયક થાય છે, ક્ષેત્રથી ગામ નગર વગેરેથી અવચ્છિન્ન દ્રવ્ય વિષયક થાય છે, કાલથી રાત્રિ-દિવસ આદિથી વ્યવછિન દ્રવ્ય વિષયક થાય છે અને વિશિષ્ટ વરતુની ઉપલબ્ધિમાં થાય છે. જે ઉત્કૃષ્ટ ઉપલંભન હોય તે ઉત્કૃષ્ટ મૂછી થાય છે, તથાવિધ વસ્તુનું ઉપલંભન જે મધ્યમ હેય તે મધ્યમ મૂછી થાય છે અને જઘન્યમાં જઘન્ય મૂછ થાય છે. આ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨