________________
२७८
तत्त्वार्थसूत्र यते, मूढधीश्च तृष्णावशीकृत चित्तवृत्तिरनालोचित गुणदोषोऽन्ध बधिरादिरिव चेष्टते करोति । यद्वा-मूर्छा मोह समुच्छ्राययो रित्यनुशासनात् समुच्छ्रायरूपा-मूर्छा, तथा च समुन्छोयतेऽनुक्षण मुपचीयते हिंसादि दोषै लौ भोपरागबलानुरञ्जितोऽयमात्मेति समुन्छायः-सकलदोषाग्रणीलोमः, ९ब्धश्च-लोभाऽभिभूतो जनो हिंसाऽ. न तम्तेयादिषु निश्शङ्क प्रवर्तते । लोभवशीभूतः सन् पुत्रा पितरमपि, हन्ति, सोदरं सादरो भ्रातापितास्व तनयं पतिम्, पत्नी पतिहिन स्त्येव प्रेयसीमपि कि ब्रुबे ॥१॥ लोभ के वशीभूत होकर अनुचित प्रवृत्ति करने लगता है और कर्त्तव्यअकर्तव्य के विचार से रहित हो जाता है। उसकी बुद्धि मूढ बन जाती है, चित्तवृत्ति तृष्णा के वशीभूत हो जाती है। यह गुण अवगुण का विचार नहीं करता और अंधे एवं बहरे के समान चेष्टा करता है।
अथवा-'मूच्र्छा मोहसमुछ्ाययोः' इस व्याकरण के विधान के अनुसार मूच्छी का अर्थ समुच्छ्राय है, जिसका आशय यह है कि लोभ के वशीभूत हुभा आत्मा जिसके कारण हिंसा आदि दोषों का समूह बन जाता है, वह मूग है । लोभ सब दोषों में प्रधान है । लोभी मनुष्य हिंसा, झूठ, चोरी आदि सभी पापों में निःशंक होकर प्रवृत्ति करता है । लोभ के अधीन होकर पुत्र पिता का भी घान कर डालता है, भाई भाई का खून कर देता है, पिता पुत्र के प्राण हरण कर लेता है, पत्नी पति के प्राणों के ग्राहक बन जाती है और पति पत्नी की जान ले लेता है अधिक क्या कहा जाय ? થઈને અનુચિત વૃત્તિ કરવા માંડે છે અને કર્તવ્ય-અકર્તવ્યના વિચારથી શૂન્ય થઈ જાય છે. તેની બુદ્ધિ બહેર બની જાય છે, ચિત્તવૃત્તિ તૃષ્ણાને ત બે થઈ જાય છે. તે ગુણ-અવગુણને વિચાર કરતા નથી અને આંધળા તથા બહેરાના જેવી ચેષ્ટા કરે છે
मथ.-'मू. मोहरू मुच्छ्र ययोः' व्या४२९ नो भा विधान अनुसार મૂછને અર્થ સમુછુ.ય છે જેનો આશય એ છે કે લો મને વશીભૂત થયેલ આત્મા જેના કારણે-હિંસા વગેરે દેને સમૂહ બની જાય છે, તે મૂછ છે. બધાં દોષમાં લોભ મુખ્ય છે. લેભી માય હિંસા, અસર, ચેરી વગેરે સઘળાં પાપમાં નિઃશંક થઈને પ્રવૃત્તિ કરે છે તેમને તાબે થઈને દિકરો બાપને પણ વધ કરી નાખે છે, સગો ભાઈ, ભાઈનું ખુત કરી નાખે છે, પિતા પુત્રના પ્રાણ હરે છે, પત્ની પતિના પ્રમાણે હરી લે છે અને પતિ પનીને જીવ લઈ લે છે, વિશેષ શું કહી શકાય?
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨