________________
दीपिका- नियुक्ति टीका अ. ७ ६. ११ बादरसंपराये सर्वपरीषहसद्भावः २२५ दश परीषाः मताः, नव पुनर्वेदयति यं समयं शीतपरी वेदयति नो तं समयम् उष्णपरोषहं वेदयति, यं समयं उष्णपरीषदं वेदयति नो तं समयं शीतपरीषर्ह वेदयति, यं समयं चर्या परीषदं वेदयति नो तं समयं शय्या परीषदं वेदयति, थं समयं शच्या परीवह बेदयति, नो तं समयं चर्यापरीषदं वेदयति इति ॥ १० ॥ मूलम् - सब्वे परीसहा बादरपराए ||११||
छाया - 'सर्वे परीषहाः बादर सम्पराये || ११|
'भगवन् ! कर्म बंध से रहिन अयोगी भवस्थकेवली को कितने परीषद कहें गए हैं ?'
'गौतम ! ग्यारह परीषह कहे गए हैं, उनमें से एक साथ नौ का वेदन करता है, क्योंकि जिस समय शीत की वेदना होती है उस समय उष्णवेदना नहीं होती जिस समय उष्णवेदना होती है उस समय शीतवेदना नहीं हो सकती। इसी प्रकार जिस समय चर्या परीयह का वेदन करता है उस समय शय्यापरीषह का वेदन नहीं करता और जिस समय शय्या परीषद का वेदन करता है उस समय चर्चा परीषद का नहीं करता ।
इस प्रकार ग्यारह परीषहों में से, एक ही समय में एक साथ नौ परीषों का ही वेदन हो सकता है ॥ १० ॥
'सव्वे परीसहाबादर' इत्यादि ।
सूत्रार्थ - बादर साम्पराय को सभी परीषद होते हैं ॥११ ।
‘ભગવન્ ! કમ બન્ધનથી રહિત અયોગી ભવસ્થ કેવળીને-કેટલા પરીષહ કહેવામાં આવ્યા છે?
ગૌતમ ! અગીયાર પરીષહુ કહેવામાં આવ્યા છે, તેમાંથી એકી સાથે નવનુ વેટ્ટન થાય છે. કારણ કે જ્યારે ઠંડીની વેદના થાય છે ત્યારે ઉષ્ણુવેદના થતી નથી, જ્યારે ઉષ્ણવેદના થાય છે ત્યારે શીતવેદના થઈ શકતી નથી. એવી જ રીતે જયારે ચર્ચા પરીષહની વેદના અનુભવે છે તે સમયે શય્યા પરીષહનુ વેદન થતું નથી અને જયારે શા પરીષહતુ. વેદન કરે છે ત્યારે ચર્ચોપરીષહ હાતા નથી.
આ રીતે અગીયાર પરીષહેામાંથી, એક જ સમયમાં એકી સાથે નવ પરીષહાનું જ વેદન થઈ શકે છે. ૧૦ના
'सव्वे परीसहा बादर संपराए ।
सूत्रार्थ -
त० २९
—માદર સાપકાયને બધાં પરીષહુ હાય છે, ૫૧૧૫
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨