________________
दीपिका-नियुक्ति टीका अ. ७ सू. ८ परीषहमेदनिरूपणम् १९५ तदधीनता परित्यजतः तपो विशेषद्धियोगे सत्यपि शरीरनिःस्पृहत्वाद तत्पतीकारम कुर्वतो रोगसहनरूपो बोध्यः-१६ तृणस्पर्शपरीषहस्तावत-शुष्क तृणकठोरतरशर्करामस्तखण्ड कण्टक शूलादि व्यघनकृतक्षतशरीराघातवेदना माप्तौ सत्यामपि तत्र प्राणिहितचित्तस्य चर्या शय्यानिषद्यासु प्राणि बाधापरिहारे सततं दत्तचित्तस्य तृणादिस्पर्शसहनरूपो बोध्या-१७ जल्ल मलपरीषहजयस्तावद्-अप्काय प्राणिपीडापरिहाराय मरणपर्यन्तं स्नानवर्जनव्रतधारिणः श्रमणस्य तीव्र रविकिरणमतापजनितमस्वेदापवनानीत धूलि. साथ एक के साथ एक (अनेक) व्याधियों का प्रकोप होने पर भी जो उनके अधीन नहीं होता, विशिष्ट ऋद्धि प्राप्त होने पर भी जो शरीर के प्रति निस्पृह होने के कारण जो व्याधि का प्रतीकार नहीं करता, ऐसे मुनि का समभाव पूर्वक रोगों को सहलेनारोगपरीषह जय कहलाता है।
(१७) तृणस्पर्शपरीषह--सूखे घास, अत्यन्त कठोर कंकर, पाषाण' खण्ड, कंटक-शूल आदि चुमने से उत्पन्न होने वाले शरीरघात की वेदना उत्पन्न होने पर भी उसका विचार न करने वाले, एवं चर्या, शय्या और निषद्या में प्राणियों की बाधा का परिहार करने में सदैव दत्तचित्त साधु का तृणस्पर्शपरीषह का सहन कहलाता है।
(१८) जल्लमलपरीषह-जल्ल मल अर्थात् पसीने से जमा हुआ मैल को दूर करने के लिये परिहार करने के लिए अजीवन स्नानत्यागवत को धारण करने वाले, सूर्य की तीव्र किरणों के प्रताप से उत्पन्न हुए पसीने से शरीर गीला हो जाने के कारण पवन से उडाई એક (અનેક) વ્યાધિઓનો હુમલે થવા છતાં પણ જે તેમને તાબે થતું નથી, વિશિષ્ટ ત્રાદ્ધિ પ્રાપ્ત થવા છતાં પણ જે શરીરની પ્રત્યે નિસ્પૃહ હોવાના કારણે જે વ્યાધિઓની પ્રતીકાર કરતા નથી, એવા મુનિરાજનું સમાવપૂર્વક ગને સહન કરી લેવું-રોગપરીષહજય કહેવાય છે.
(१७) तृ९२५श परीष-सुधास. अत्यन्त ठोर i४२॥ ५थ्थना टुडी, કાંટા-ફૂલ વગેરે વાગવાથી ઉત્પન્ન થનારી શારીરાઘાતની વેદના ઉત્પન્ન થવા છતાં પણ તેને વિચાર નહીં કરનાર અને ચર્યા, શમ્યા અને નિષદ્યામાં પ્રાણિઓની મુશ્કેલીઓને દૂર કરવામાં હમેશાં દત્તચિત્ત સાધુનું તૃણસ્પર્શ પરીષહનું સહન કરવું એમ કહેવાય છે.
(૧૮) જલ્લમલપરીષહ-જલલમલ અર્થાત્ પરસેવાથી જામેલા મેલને દૂર કરવા માટે આજીવન નાનત્યાગવતને ધારણ કરનાર, સૂર્યના પ્રચંડ કિરણોના પ્રતાપથી ઉત્પન્ન થયેલા પરસેવાથી શરીર ભીનું થઈ જવાના કારણે
श्री तत्वार्थ सूत्र : २