________________
दीपिका-नियुक्ति टीका अ. ७ ६.८ परीषहमेदनिरूपणम्
१९३ किश्चिदपि मनोविकारम कुर्वतः 'पुराकृत दुष्कर्मफलमिदं वर्तते' नत्येतेषा पराकाणां कश्चिदोषः, जलयुदवुदवत् क्षणभङ्गुरं सम्यग् ज्ञानदर्शनचारिवाणि मम न केनचिदुपहन्तुं शक्यन्ते इति भावयतोवाऽसीताक्षण चन्दनानुलेपनसम. दशिनो यधपीडासहनरूपो बोध्या-१३ याचना परीषहजयस्तावद्-बाह्याभ्यन्तर तपोऽनुष्ठानपरायणस्य स्वगस्थिशिराधमनीजालमात्रशरीरयन्त्रस्य माणविरहे सत्यपि आहारवसति प्रभृतीनि दीनाभिधानमुखवैवाऽऽदिरयाचमानस्य शरीर आहत हो रहा है, जो घातक पुरुष के प्रति किंचित् भी मनो. विकार उत्पन्न नहीं होने देता, और जो ऐसा सोचता है कि-यह सब मेरे पूर्वकृत दुष्कर्मों का फल है, इन बेचारों का दोष नहीं है, शरीर जल के बुलबुले के समान क्षणधिनश्वर है और मेरे सम्यग् ज्ञान, दर्शन और चारित्र का कोई घात नहीं कर सकता तथा जो वक्षले के द्वारा चमडी के छीछे जाने को और चन्दन केलेपन को समान समझता है, उस मुनि का वध जनित पीडा को सहन कर लेना वध. परीषह जय कहलाता है।
(१४) याचनापरीषह जो बाह्य और आभ्यन्तर तपस्या के अनुपान में तत्पर है, तीव्र तपश्चरण के कारण जिस के शरीर का समस्त रुधिर और मांस शुष्क हो गया है, केवल त्वचा, हड्डी, शिरा, धमनीमात्र ही शेष रह गए हैं, प्राणों के चले जाने पर भी जो आहार, उपाश्रय आदि की दीनतापूर्ण शब्दों द्वारा या चेहरे पर दीनता धारण करके याचना પીડાઈ રહ્યું છે જે ઘાતક પુરૂષની પ્રત્યે કિંચિત્ પણ મને વિકાર ઉત્પન્ન થવા દેતા નથી અને જે એવું વિચારે છે કે આ બધું મારા પૂર્વકૃત દુષ્કર્મોનું ફળ છે, આ બિચારાઓને કોઈ દોષ નથી, શરીર પાણીના પરપોટાની માફક ક્ષણભંગુર છે અને મારા સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન, અને ચારિત્રનું કઈ જ હનન કરી શકતું નથી તથા જે વાંસલા વડે ચામડીને છોલવાને અને ચંદનલેપન બંનેને સરખાં ગણે છે, તે મુનિરાજની વધજનિત પીડાને સહન કરવાની ક્ષમતાને વધપરીષહજય કહે છે.
(૧૪) યાચનાપરીષહ-જે બાહ્ય અને આત્યંતર તપસ્યાના અનુષ્ઠાનમાં તત્પર છે, તીવ્ર તપશ્ચર્યાને કારણે જેના શરીરનું સમસ્ત લેહી અને માંસ સુકાઈ ગયા છે, માત્ર ચામડી, હાડકાં, શિરા, ધમણી માત્ર બાકી રહી ગયા છે, પ્રાણોના ચાલ્યા જવા છતાં પણ જે આહાર ઉપાશ્રય માટે લાચારીપૂર્વકના શબ્દ દ્વારા અથવા ચેહરા ઉપર દીનતા પ્રકટ કરીને યાચના કરતા
त०२५ श्री तत्वार्थ सूत्र : २