SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ % D २८२ तत्त्वार्थसूत्रे सम्यग्दर्शनादि मोक्षमार्गात्-अच्यवनम्-अपरिभ्रंशनम् अरिपतनम्,तदर्थम्निर्जरार्थ कृतकर्मणो निर्जराणार्थश्चाऽऽप्रदेशेभ्यः पृथग्मावेन परिशटनार्थश्चति भाषः अथ शब्दस्योभयत्र सम्पन्धान परिषोढव्याः परित:-समन्तात् सेढव्या वक्ष्यमाण द्वाविंशति क्षुत्पिपासादयः परीषहाः व्यपदिश्यन्ते, क्षुत्तपादिवेदनो. त्पतौ सत्यां कृतकर्मनिर्जरणार्थ क्षुत्पिपासादयः परितः सह्यन्ते इति भावः । एवम-क्षुरिस्पासादि परीषहाधिसहने मोक्षमार्गाच्यवनं-कृतमनिर्जरणचपयोजनं वर्तते, अतएव परीपहजयः परमावश्यकः, कदाचित्-क्लिष्टचितः खलु क्लीयतया क्षुत्पिपासादिसहनाप्समर्थः सन् मोक्षमार्गात् सम्यग्दर्शनादितः अच्युतोऽपि स्यात् अतस्तेन तत्सहने श्रद्धारूप आदरस्तु कर्तव्य एक, तस्य क्षुत्पिपासादिकं सम्माधिपहमानस्य गिरेरिव निश्चलचित्तस्य निराकुल ध्यानकता. नस्य कुतकर्मनिर्जरणं भाति । तथा च-तत्वार्थश्रद्धानादिलक्षण सम्यग्दर्शआत्मप्रदेशों से पृथक करने के लिए क्षुधा पिपासा आदि आगे कहे जाने वाले बाईस परीषह सहन करना चाहिए । इस प्रकार क्षुधा और पिपासा आदि परीषहों को सहन करने का प्रयोजन है मोक्षमार्ग से च्यवन न होना और पूर्व बद्ध कर्मों की निर्जरा होना। इस कारण परीषदों को जीतना परमावश्यक है। कदाचित् कोई संक्लेशयुक्त चित्तवाला दुर्बल होने के कारण भूख-प्यास आदि को सहन करने में असमर्थ होकर सम्यग्दर्शन आदि मोक्षमार्ग से च्युत भी हो जाय, तो भी उसे उनके सहन करने में श्रद्धारूप आदर तो करना ही चाहिए । जो क्षुधा पिपासा आदि को सम्यक् प्रकार से सहन करता है, जिसका चित्त पर्वत के जैसा अडिग होता है और जो निराकुल ध्यान में मग्न होता है, उसके पूर्वोपार्जित कर्मों की निर्जरा होती है। માટે સુધા પિપાસા આદિ આગળ ઉપર કહેવામાં આવનારા બાવીશ પરીષહે સહન કરવા જોઈએ. આ રીતે ક્ષુધા અને પિપાસા આદિ પરીષહેને સહન કરવાનું પ્રયોજન છે મોક્ષમાર્ગથી ચ્યવન ન થવું અને પૂર્વે બાંધેલા કર્મોની નિર્જરા થવી. આ કારણે પરીષહને જીતવા પરમાવશ્યક છે. કદ્દાચિત કોઈ સંકલેશ યુક્ત ચિત્તવાળ, દુબળ હોવાના કારણે ભૂખ-તરસ આદિને સહન કરવા માટે અસમર્થ થઈને સમ્યદર્શન આદિ મોક્ષમાર્ગથી લપસી પણ પડે તો પણ તેણે આ સહન કરવામાં શ્રદ્ધારૂપ આદર તે કરે જ જોઈએ, જે સુધા પિપાસા આદિને સમ્યફ પ્રકારથી સહન કરે છે, જેનું ચિત્ત પર્વતની જેમ અડગ હોય છે અને જે નિરાકૂલ ધ્યાનમાં મગ્ન હોય છે તેના પાજિત કર્મોની નિર્જરા થાય છે. આ રીતે તત્ત્વશ્રદ્ધાની આદિ લક્ષણવાળા શ્રી તત્વાર્થ સૂત્ર ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy