________________
१८०
तत्त्वार्थसूत्रे गुप्तिधर्मानुप्रेक्षाः स्वरूपतो-विभागतो-लक्षणतश्च यथाक्रम परूपिताः, सम्पतिक्रममाप्तस्य परीषहजयस्य प्ररूपणं कर्तुमाह-संवरमग्ग-' इत्यादि संवर मार्गाच्यवन निर्जरार्थम्-संवरमार्गाच्यवनाथ-निर्जरार्थश्च वक्ष्यमाणाः क्षुत्पिपा सादयो द्वाविंशतिः परीषहाः क्षुधादिवेदनोत्पत्तौ सत्यां पूर्वोपार्जितकर्मनिर्जरणार्थ परितः-समन्तात् सहनरूपाः क्षुत्पिपासादयः परीपहाः परिषोढव्या भवन्ति क्षुत्पिपासादीनां सहनं कर्तव्यम् । तत्र कर्मासवनिरोधलक्षणस्य जिनोपदिष्टात्मार्गात् सम्यग्दर्शनादे मोक्ष मार्गात् अच्यवनार्थम्-अपरिभ्रशार्थम्, ततोऽपनयनार्थ तस्य निश्चलतार्थमितिभावः, कृतकर्मणो निर्जराश्च आत्मनः पृथग्भावेन परिशटके कारण हैं । इनमें से समिति, गुप्ति, धर्म और अनुप्रेक्षा का स्वरूप, भेद और लक्षण अनुक्रम से कह चुके हैं। अब क्रमप्राप्त परीषह जय की प्ररूपणा करते हैं
संवर-मार्ग से च्युन न होने के लिए और निर्जरा के लिए आगे कहे जाने वाली क्षुधा पिपासा आदि वाईस परीषह सहना चाहिए । क्षुधा आदि की वेदना उत्पन्न होने पर पूर्वोपार्जित कर्मों की निर्जरा करने के लिए 'परित' अर्थात् सब प्रकार से जिन्हें सहन किया जाय, उन क्षुधा पिपासा आदि को परीषह कहते हैं।
तात्पर्य यह है कि कमों के आस्रव के निरोध रूप संघर के जिनोपदिष्ट मार्ग से-अर्थात् सम्यग्दर्शनादि मोक्षमार्ग से, च्युत न होने के लिए या उसमें निश्चलता उत्पन्न करने के लिए तथा कृत कर्म की निर्जरा के लिए अर्थात् उन्हें आत्मा से पृथक् करने के लिए કારણ છે. આમાંથી સમિતિ, ગુપ્તિ, ધર્મ અને અનુપ્રેક્ષાનું સ્વરૂપ ભેદ અને લક્ષણ અનુક્રમથી કહેવામાં આવ્યા છે હવે કેમપ્રાપ્ત પરીષહજયની પ્રરૂપણ उशने छीरे
સંવર-માર્ગથી ચુત ન થવાય તે માટે અને નિર્જરા માટે હવે પછી કહેવામાં આવનારા સુધા-પિપાસા આદિ બાવીશ પરીષહ સહન કરવા જોઈએ, સુધા આદિની વેદના થવા પર પૂર્વોપાજિત કર્મોની નિજર કરવા માટે પરિત અર્થાત્ બધી રીતે જેને સહન કરી શકાય, તે ક્ષુધા પિપાસા આદિને પરીષહ કહે છે.
તાત્પર્ય એ છે કે કર્મોના આસવના નિરોધ રૂપ સંવરના જિનપદિષ્ટ માર્ગથી-અર્થાત્ સભ્યદર્શનાદિ મોક્ષ માર્ગથી ચુત ન થવા માટે અથવા તેમાં નિશ્ચલતા ઉત્પન્ન કરવા માટે તથા કરેલાં કર્મોની નિર્જરા માટે અર્થાત
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨