________________
१७८
तत्त्वार्थसूचे धर्मदेशकोऽर्हन् इति तत् प्रतिपादितः खलु स्वाध्यायचरणतपश्चर्या सामायि. कादि लक्षणो धर्मः सम्यदग्दर्शनद्वारः समस्त मूलोत्तरगुण पञ्च महाव्रत साधन: आचारादि दृष्टिवादपर्यन्तद्वादशाङ्गोपदिष्टस्वरूपः चरणकरणलक्षणः समिति-गुप्ति परिपालनविशुद्धस्वरूपावस्थानो नरकादि गति चतुष्टय रूप संसारनिस्तारको निःश्रेयसमापको वर्तते इत्येवं-धर्मदेशकाहत्त्वानुचिन्तनेय चरणकरणधर्मामुष्ठानेन सम्यग्ज्ञान-सम्यग्दर्शन-सम्यक चारित्र-सम्यक्तयो लक्षणरत्न चतुष्टयमुक्तिमार्गाच्यवनेन च व्यवस्थानं भवतीति धर्मदेशकाहत्यानु. पेक्षा-१२ उक्तश्च-सूत्रकृताङ्गे २ श्रुतस्कन्धे १-अध्ययने १३ सूत्रे-'अन्ने खलु यथा-अर्हन्त भगवान् धर्म के आध उपदेशक हैं। उनके द्वारा उपदिष्ट धर्म स्वाध्याय चारित्र तपश्चर्या एवं सामायिक आदि लक्षणों वाला है, सम्यग्दर्शन उस में प्रवेश करने का द्वार है, समस्त मूलगुण, उत्तरगुण एवं पांच महाव्रत उसके साधन हैं, आचारांग से लगाकर दृष्टिवाद पर्यन्त चारह अंगों में उसका उपदेश दिया गया है, वह चरण-करण लक्षण वाला है, समिति एवं गुप्ति के परिपालन से विशुद्ध स्वरूप-अवस्थान वाला है, नरक आदि चार गति रूप संसार से तारने वाला है और मोक्ष का लाभ कराने वाला है । इस प्रकार धर्मदेशकाहत्व की चिन्तन करने से चरण-करण धर्म का अनुष्ठान होता है, सम्यग्ज्ञान, सम्यग्दर्शन, सम्यक्चारित्र और सम्यक्तप रूप रत्नचतुष्टय से, जो मोक्ष के मार्ग हैं, च्यवन नहीं होता। यह धर्मदेशकाहत्यानुप्रेक्षा है। ___ सूत्रकृतांगसूत्र में, द्वितीय श्रुतस्कंध के प्रथम अध्ययन के १३ वें અહંત ભગવાન ધર્મના આદ્ય ઉપદેશક છે. તેમના દ્વારા ઉપદિષ્ટ ધમસ્વાધ્યાય, ચારિત્ર, તપશ્ચર્યા અને સામાયિક આદિ લક્ષણવાળે છે, સમ્યક દર્શન તેમાં પ્રવેશવા માટેનું દ્વાર છે સમસ્ત મૂળગુણ, ઉત્તરગુણ અને પાંચ મહાવ્રત તેના સાધન છે, આચારાંગથી લઈને દષ્ટિવાદ પયંત બાર અંગમાં તેને ઉપદેશ આપવામાં આવ્યું છે, તે ચરણ-કરણ લક્ષણવાળે છે, સમિતિ તથા ગુપ્તિના પરિપાલનથી વિશુદ્ધ સ્વરૂપ- અવરથાનવાળે છે. નરક આદિ ચાર ગતિ રૂપ સંસારથી તારનાર છે અને મોક્ષને લાભ કરાવનાર છે. આ રીતે ધર્મ દેશકાઈવનું ચિન્તન કરવાથી ચરણ-કરણ ધર્મનું અનુષ્ઠાન થાય છે, સમ્યફજ્ઞાન, સમ્યક્રદર્શન, સમ્યકૂચારિત્ર અને સમ્યફ તપ રૂપ રત્ન ચતુષ્ટયથી, જ મોક્ષના માર્ગ છે, તેનાથી વન થતો નથી. આ ધર્મદેશકાર્ડવાનુપ્રેક્ષા છે.
સૂત્રકૃતાંગસૂત્રમાં દ્વિતીયશ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનના ૧૩ માં સૂત્રમાં
श्री तत्वार्थ सूत्र : २