SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्थसूत्रे बुद्धिपूर्वकः १ अकुशलानुबन्धश्च वर्तते २ इत्येवमवद्य भावयतः परिचिन्तयेत् । भलमूलो विपाश्च तपसा द्वादशविधेन परीषहजयेन वा कृतो वर्तते शुभा. नुवन्धो-निरनुबन्धो वा सकलकर्मक्षयलक्षणः साक्षात् मोक्षायैव हेतुर्भवतीति गुणभावेन परिचिन्तयेत् , तथा भावयतः खलु कर्मनिर्जरायै-एव मतिः प्रवर्तते इति निर्जरानुप्रेक्षा-९ अथ लोकानुचिन्तनरूपा- लोकानुप्रेक्षा, यथा-पश्चास्तिकायात्मको धर्माऽधर्माऽऽकाश-पुद्रल-जीवरूपो विविधपरिणामयुक्तः उत्पत्तिआदि गतियों में कृत कर्म के फल का जो भोग होता है, वह अबुद्धि पूर्व विपाकोदय है, वह अकुशलानुबन्ध है, ऐसा अपद्यरूप से चिन्तन करना चाहिए । कुशल मूल विपाक बारह प्रकार की तपश्चर्या करने से और परीषहों को जीतने से होता है। वह शुभानुबन्ध वाला या अनुषन्ध से रहित होता है, सकल कर्मों का क्षय उसका लक्षण है। वह मोक्ष का कारण है, इस प्रकार गुण रूप से उसका चिन्तन करना चाहिए। ऐसा चिन्तन करने से कर्मों की निर्जरा के लिए ही मति उत्पन्न होती है। यह निर्जराभावना है। (१०) लोकानुपेक्षा-लोक के रूप का विचार करना लोकानुप्रेक्षा है, यथा-यह लोक पंचास्तिकायमय है अर्थात् धर्मास्तिकाय, अधर्मास्तिकाय, आकाशास्तिकाय, पुद्गलास्तिकाय और जीवास्तिकाय रूप है। यह लोक विविध प्रकार के परिणामों से युक्त है, उत्पाद, विनाश और ध्रौव्यरूप है, विचित्र स्वभाव वाला है। इस प्रकार लोक का પડે છે તે અબુદ્ધિપૂર્વ વિપાકોદય છે, તે અકુશલાનુબ છે એવું અવદ્ય રૂપથી ચિન્તન કરવું જોઈએ. કુશલ મૂલ વિપાક બાર પ્રકારની તપશ્ચર્યા કરવાથી તથા પરીષહ ઉપર વિજય મેળવવાથી થાય છે. તે શુભાનુબન્ધવાળો અથવા અનબન્યથી રહિત હોય છે. સકળ કર્મોનો ક્ષય તેનું લક્ષણ છે. તે મોક્ષનું કારણ છે, આ રીતે ગુણ રૂપથી તેનું ચિન્તન કરવું જોઈએ. આવું ચિન્તન કરવાથી કર્મોની નિર્જરા માટે જ મતિ ઉત્પન થાય છે. આ નિર્જરાભાવના છે. (૧) કાનુપ્રેક્ષા-લોકના સ્વરૂપને વિચાર કર લેકાનુપ્રેક્ષા છે યથા-આ લેક પંચાસ્તિકાયમય છે અર્થાત્ ધર્મારિતકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલારિતકાય અને જીવાસ્તિકાય રૂપ છે. આ લેક વિવિધ પ્રકારના પરિણામોથી યુક્ત છે, ઉત્પાદ, વિનાશ અને દૈવ્ય રૂપ છે, વિચિત્ર શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy