SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ORIES १७२ तत्वार्यसूत्रे हस्तपादायङ्गोपाङ्ग शोणितमासास्थिमज्जाकेशश्मश्रुनखशिराधमनीरोमादिना परि. णमयति मातृभक्षिताहाररसश्च रसहारिण्या परस्परपतिबद्धनालिकया (नाडया) ऽभ्यबहरति, इत्येवं रीत्या मलकारणो-तरकारणयोरशुचित्वात-अशुभपरिणाम पाकानुबन्धाच्चाऽत्यन्तमशुचि खलु शरीरं भवति । तद्यथा-भुक्ता-आहारोहि लेष्माशयमासाद्य श्लेष्मणा स्निग्धीकृतः सन्नत्यन्ताऽशुचिर्भवति, ततश्च-पित्ता शयं प्राप्य पच्यमानो मलत्वमापन्नोऽशुचिरेव भवति, ततो वाताशयं प्राप्य वातेन विभज्यमानः खलरसरूपेग परिणतो भवति, तत्र खलांशाद् मूत्रपुरीषदृषिका सिंघाणस्वेदलालादयो मलाः प्रादुर्भवन्ति । ते चा- शुचिभूतैव, रसांशाच्चबुद्बुद, पेशी, धन, हाथ, पैर आदि अंगोपांग, शोणित, मांस, अस्थि, मज्जा, केश, श्मश्रु, नख, शिरा, धमनी, रोम आदि के रूप में परिणत करता है। माता द्वारा खाए हुए आहार के रस को दोनों के साथ जुडी हुई रसहारिणी नाडी के द्वारा आहार करता है। इस प्रकार शरीर का मूल कारण और उत्तर कारण दोनों ही अशुचि हैं। अशुचि रूप में ही उनका परिणमन होता है, अतएव यह शरीर अशुचि है। इस शरीर के अंदर गया हुआ उत्तम से उत्तम आहार भी कफाशय में पहुंच कर और श्लेष्म से चिकना होकर अत्यन्त गंदा बन जाता है । तत्पश्चात् पित्ताशय में पहुंच कर वहां पचता है और मल रूप में परिणत होकर अशुचि बन जाता है। उसके बाद वाताशय में प्राप्त होकर वायु से विभक्त होकर खल भाग और रस. भाग के रूप में परिणत होता है। उस खल भाग से मूत्र, मल, दषिका रेट, पसीना एवं लौट आदि मलों का प्रायुर्भाव होता है। ये માંસ, અસ્થિ, મજજા, કેશ, નખ, શિરા, ધમણી વગેરેના રૂપમાં પરિણુતા કરે છે. માતા દ્વારા ખાધેલા આહારના રસને બંનેની સાથે જોડાયેલી રસહારિણે નાડી દ્વારા આહાર કરે છે. આ રીતે શરીરનું મૂળ કારણ તેમજ ઉત્તર કારણ બને જ અશુચિ છે અશુચિ રૂપમાં જ તેનું પરિણમન થાય છે. આથી આ શરીર અશુચિ છે આ શરીરની અંદર ગયેલે ઉત્તમમાં ઉત્તમ આહાર પણ કફાશયમાં પહોંચીને અને ગળફાથી ચિકણે થઈને અત્યન્ત ગંદે થઈ જાય છે ત્યારબાદ પિત્તાશયમાં જઈને ત્યાં પરિપકવ થાય છે અને મળ રૂપે પરિત થઈને અશુચિ બની જાય છે. ત્યાર પછી વાતાશયમાં પ્રાપ્ત થઈને વાયુથી વિભક્ત થઈને ખલભાગ અને રસભાગના રૂપમાં પરિણત થાય છે. તે ખલભાગથી મૂત્ર, મળ, દૂષિકા, લીટ, પરસે તથા લાલ વગેરે મળેને પ્રાર્દુભાવ થાય છે આ તમામ અશુચિ જ છે. રસભાગથી શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy