SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ १६८ तत्त्वार्थसूत्र मोहामिभूताः प्राणिन: स्पर्शरसादि विषयभोगतृष्णा व्यापृताः परस्परभक्षणहननताडनबन्धमासनाऽऽक्रोशादिजन्य दुःसह नितान्त तीव्रदुःखानि प्राप्नु. चन्ति इत्यहो अत्यन्त कष्टमयः खलु संसारो वर्तते इत्येवमनुचिन्तयतो जन्ममरणभयो द्विग्नस्य विवेकिनो वैराग्यमुपजायते विरक्तश्च-सांसारिव दुःखजिहासया संसारपरित्यागाय-चेष्टते-प्रवर्तते चेति । संसारानुभेक्षाऽवसेया ३ एवम्एकत्रानचिन्तनरूपा-एकत्वानुमक्षा, यथा-एकाकी एवाहं जाता, एकक एव मरिष्यामि च नतु-ससहायो जातः मरिष्यामिया, एवं-रम नानाविधाऽऽधि. भ्राता, पुत्र, पौत्र या प्रपौत्र बन जाता है। चौरासी लाख योनियों वाले इस संसार में राग द्वेष और मोह से ग्रस्त प्राणी स्पर्श रस आदि विषयों के भोग की तृष्णा में फंस कर परस्पर एक दूसरे का भक्षण करते हैं तथा हनन, ताडन, बन्धन, भर्सन और आक्रोश आदि से उत्पन्न अत्यन्त तीव्र दुःखों को प्राप्त होते हैं । इस प्रकार यह संसार अतीव कष्टमय है! ऐसा चिन्तन करने वाले, जन्म जरामरण के भय से उद्विग्न, विवेकी पुरुष को वैराग्य उत्पन्न होता है और विरक्त हो कर वह सांसारिक दुःखों से बचने के लिए संसार के परित्याग का प्रयत्न करता है और उसके लिए चेष्टा भी करता है । यह संसारानुप्रेक्षा है । (४) एकत्यानुप्रेक्षा-एकत्व का पुन:-पुनः चिन्तन करना एकत्वभावना है। यथा-मैं अकेला ही जनमा था और अकेला ही मरूगा। ભવમાં ભ્રાતા, પુત્ર, પૌત્ર અથવા પ્રપૌત્ર બની જાય છે ચોરાશી લાખ જીવનિઓવાળા આ સંસારમાં રાગદ્વેષ અને મે હથી પીડાતાં પ્રાણિ સ્પર્શ, રસ, આદિ વિષયના ભેગની તૃષ્ણામાં ફસાઈને પરસ્પર એકબીજાનું ભક્ષણ કરે છે; તથા હનન, તાડન, બઘન, ભત્સન અને આક્રોશ આદિથી ઉત્પન્ન અત્યન્ત તીવ્ર દુઃખેને પ્રાપ્ત થાય છે. આમ આ સંસાર ઘણે જ દુઃખદાયક છે. આવું ચિન્તન કરવાવાળા જન્મ–જરા મૃત્યુના ભયથી ઉદ્વિગ્ન વિવેકી પુરૂષને વૈરાગ્ય ઉપન થાય છે અને તે વિરકત થઈ સાંસારિક દુઃખોથી બચવા માટે સંસારનો પરિત્યાગ કરવાને યત્ન કરે છે અને તે માટેની ચેષ્ટા પણ કરે છે. આ જ સંસારાનુપ્રેક્ષા છે. (૪) એકત્વાનુપ્રેક્ષા–એકત્વનું વારંવાર ચિન્તવન કરવું એકત્વભાવના છે જેમ કે-હું એકલો જ જન્મ્યા હતા અને એકલે મરીશ. જ્યારે હું શ્રી તત્વાર્થ સૂત્ર ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy