SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्थस्त्रे भावनाऽनित्यानुप्रेक्षा, यथा-बाह्यानि शय्यासनवस्त्रौ-घिको-पग्रहिकोपषि रजोहरणपात्रदण्डादि द्रव्याणि । आभ्यन्तरं-शरीरद्रव्यम् जीवैष्यप्तिस्वाद तेः सर्वैः सह संयोगाश्चाऽनित्याः सन्ति इत्येव मनुचिन्तयेत। तत्र प्रतिदिनं गृह्यमाण मुपभुज्यमानश्च वस्त्रपात्रादिकम् औधिकोपधिरुच्यते, वर्षादिकारणे कालविशेषे समुपस्थिते सति अनियतकालार्थ पीठफलकादीनां संयमाय प्रहणम् औपग्रहिकोपधिरुच्यते । उप-आत्मनः समीपे कारणे सति संयमयात्रा निर्वाहार्य वस्तुनो ग्रहणम् उपग्रहः स प्रयोजनमग्ये त्यौपग्राहिका, तृणकाष्ठपीठफल. अनुप्रेक्षण करना या जिसका अनुप्रेक्षण किया जाय, वह अनुः प्रेक्षा कहलाती है। इनका स्वरूप इस प्रकार है (१) अनित्यत्वानुप्रेक्षा--अनित्यता का चिन्तन करना अनित्यः त्यानुप्रेक्षा है। शय्या, आशन, वस्त्र, औधिक या औपग्रहिक उपधि, रजोहरण, पात्र, दंड आदि बाघ द्रव्य कहलाते हैं। शरीर आभ्यन्तर द्रव्य कहलाता है, क्योंकि वह जीवों से व्याप्त होता है। इन सब के साथ जो भी संयोग हैं, वे मष अनित्य हैं, ऐसा विचार करना चाहिए। जो वस्त्र पात्र आदि प्रतिदिन ग्रहण किये जाते और काम में लाये जाते हैं, उन्हें औधिक उपधि कहते हैं। वर्षा आदि कारण उपस्थित होने पर, विशेष अवसर पर अनियत काल के लिए संयम के वास्ते जो पीढा या पाट आदि ग्रहण किये जाते हैं, उनको औपग्रहिक उपधि कहते हैं । उप अर्थात् आत्मा के समीप, कारण होने पर संयमयात्रा के निर्वाह के लिए वस्तु का ग्रहण करना 'उपग्रह - અનુપ્રેક્ષણ કરવું અને જેની અનુપ્રેક્ષણ કરી શકાય તે અનુપ્રેક્ષા કહેવાય છે. એમનું સ્વરૂપ આ પ્રકારે છે (૧) અનિત્યાનુપ્રેક્ષા-અનિત્યતાનું ચિન્તન કરવું અનિત્યાનુપ્રેક્ષા छ. शा, भासन, स, मौघिर मथ। मौलि पधि, २०२६, पात्र, દંડ આદિ બ હ્ય દ્રવ્ય કહેવાય છે. શરીર આભ્યન્તર દ્રવ્ય કહેવાય છે કારણ કે તે જીવથી વ્યાપ્ત હોય છે. આ બધાની સાથે જે સંગ છે તે તમામ અનિત્ય છે, એ વિચાર કરે જોઈએ, જે વસ, પાત્ર આદિ દરરોજ ગ્રહણ કરવામાં આવે છે અને ઉપગમાં લેવાય છે તેમને ધિક ઉપધિ કહેવામાં આવે છે. વરસાદ વગેરે કારણે આવી પડવાને લીધે, વિશેષ અવસરે અનિશ્ચિત સમય માટે સંયમ કાજે જે પીઠ અથવા પાટ વગેરે ગ્રહણ કરવામાં આવે છે, તેમને ઔપગ્રાહિક ઉપાધિ કહે છે, “ઉપર” અર્થાત્ આત્માની નજીક કારણે આવી પડવાથી, સંયમ श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy