________________
तत्त्वार्थससे तथाऽऽत्मनो ज्ञानदर्शनोपयोगस्वभावाद् अन्यन्न किश्चित् समुदितं वस्तु ध्रुवमस्ति, इमानि खलु शरीरेन्द्रियविषयशब्दरूपगन्धरसस्पर्शवनिता(पभोगपरिभोगदव्याणि समुदायरूपाणि जल बुद्बुदवदनवस्थितस्वभावा निवर्तन्ते, मोहविभ्रमादत्राऽज्ञो जनो नित्यत्वं मन्यते इत्येवं खल्वनुचिन्तनम् अनित्यानुप्रेक्षा वोध्या एवं खलु चिन्तयतः शरीरादिषु ममत्वलक्षणाऽभिष्वङ्गाभावात् भुक्तोशित गन्ध माल्यादिष्विव वियोगकालेऽपि विवेकभ्रशलक्षणो विनिपातो नोत्पते १ एवं मरणकाले मित्रबान्धवपुत्रकलत्रादयोऽपि परित्रातुं न समाः 'धर्म एव केवलमेकशरणं नाऽन्यत्, इत्येवं भावना अशरणानुपेक्षा, एवं खलु भावयतो स्वरूप निम्नलिखित है
(१) अनित्यत्वानुप्रेक्षा- ज्ञानदर्शनरूप उपयोग स्वभाववाले आत्मा के अतिरिक्त कोई भी अन्य समुदित वस्तु स्थायी नहीं है। यह शरीर एवं इन्द्रियों के विषय शब्द, रूप, गंध, रस, स्पर्श, वनिता आदि जो भी उपभोग-परिभोग के साधन हैं, सभी जल के बुल बुले के समान विनाशशील हैं। अपनी मूढता एवं विभ्रम के कारण ही अज्ञानी जन इन्हें नित्य मान ते हैं, ऐसा चिन्तन करना अनित्यत्वानुप्रेक्षा है। इस प्रकार के चिन्तन से शरीर आदि संबंधी ममता और आसक्ति का अभाव हो जाता है और जैसे भोग कर फेंकी गई माला आदि के वियोग से दुःख नहीं होता, उसी प्रकार शरीर आदि के वियोग के समय भी दुःख नहीं होता।
(२) अशरणत्वानुपेक्षा-मनुष्य के मस्तक पर जब मृत्युमंडराती है तब मित्र, बान्धव, पुत्र, कलत्र आदि कोई भी त्राण करने में समर्थ સ્વરૂપે નીચે જણાવ્યા મુજબનું છે.–
(૧) અનિત્યસ્વાનુપ્રેક્ષા–જ્ઞાન-દર્શન રૂપ ઉપયોગ સ્વભાવવાળા આત્મા સિવાય કોઈપણ અન્ય સમૂદિત વસ્તુ કાયમી નથી. આ શરીર અને ઇન્દ્રિએના વિષય શબ્દ રૂપ, ગંધ, રસ, સ્પર્શ, સ્ત્રી વગેરે જેટલા પણ ઉપભોગપરિભેગના સાધને છે, એ બધાં જ પાણીના પરપોટાની જેમ ક્ષણભંગુર છે, પિતાની મૂઢતા તથા વિશ્વમના કારણે જ અજ્ઞાની પુરૂષ અને નિત્ય માને છે, આવી જાતનું ચિન્તન કરવું તે અનિત્યસ્વાનુપ્રેક્ષા છે. આ પ્રકારના ચિન્તનથી શરીર આદિ સંબંધી મમતા અને આસક્તિને અભાવ થઈ જાય છે અને જેમ એકવાર વાપરીને ફેંકી દીધેલી માળા વગેરેના વિયેગથી જેમ દુખ થતું નથી તેવી જ રીતે શરીર આદિના વિચારના સમયે પણ દુઃખ થતું નથી.
(૨) અશરણત્યાનુપ્રેક્ષા –મનુષ્યના માથા ઉપર જ્યારે મૃત્યુ સકિયું
श्री तत्वार्थ सूत्र : २