SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ. ७ सू.५ दशविध श्रमगध मनिरूपणम् ११ तस्य कर्मणः खल्वयं विपाको मम वर्तते यदयं प्रत्यक्ष परोक्षं वाऽऽक्रोशति मां ताडयतिवा, मम पूर्वमवकृतकर्मोदयस्य निमित्तमात्रमयं वर्तते यतो द्रव्यक्षेत्र काल भावानुसारेणैव कर्मणा मुदयो भवतीति मत्वा स्वकृतकर्मफलाम्यागमोऽयं मम वर्तते निमित्तमात्रं पर इति क्षन्तव्यम्, क्षमारूपो धर्मः संवरहेतुतयाऽवगन्तव्याः १ ममत्ववुद्धिराहित्यं मुक्तिः सा च उपात्तेष्वपि शरीरादिषु संस्काराऽऽसक्ति निरासाय 'ममेदम्' इत्येवं ममत्वबुद्धिनिवृत्तिरूपा २ एवम् ऋजोर्भावः कर्म वाऽऽर्जवम् सारल्यम् भावविशुद्धिः कायवाङ्मानसभावानां कुटिलता राहित्यम् शठताविरहितत्वं च, भावदोष माया छलकपटादि विवर्जनम् आर्जवम् । इसी प्रकार मुनि को सोचना चाहिए कि-'यह पूर्वजन्म में उपार्जित मेरे कर्मों का ही फल है कि यह प्रत्यक्ष में या परोक्ष में मेरे ताडना का रहा है अथवा मुझ पर आक्रोश करता है। यह बेचारा मेरे कर्मों का निमित्त मात्र बन रहा है, क्यों कि कर्म द्रव्य, क्षेत्र, काल और भाव के अनुसार ही फल देना हैं । इस प्रकार यह तो वास्तव में मेरे कर्म का ही फल है, दूसरा तो इसमें निमित्त मात्र है, ऐसा विचार करके क्षमा करना चाहिए । क्षमाधर्म संवर का कारण होता है। (२) मुक्ति-ममत्वबुद्धि से रहित होना मुक्ति धर्म है। प्राप्त या गृहीत शरीर आदि पर-पदार्थों में संस्कार एवं आसक्ति का निवा. रण करने के लिए 'यह मेरा है' इस प्रकार की ममत्व बुद्धि का न होना मुक्ति का लक्षण है। આવી જ રીતે મુનિએ વિચારવું જોઈએ કે-“આ પૂર્વજન્મ ઉપાર્જિત મારા જ કર્મોનું ફળ છે કે આ પ્રત્યક્ષમાં અથવા પક્ષમાં મને તાડન કરે છે અથવા મારા ઉપર ક્રોધ કરે છે. આ બાપડો મારા કર્મોનું નિમિત્ત માત્ર બની રહ્યો છે, કાર કે કર્મ દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર જ ફળ પ્રદાન કરે છે. આમ આ બધું હકીકતમાં તે મારા કર્મો જ વિપાક છે, બીજે તે આમાં નિમિત્ત માત્ર છે. એવું વિચારીને ક્ષમા કરવી જોઈએ આ ક્ષમાધર્મ સંવરનું કારણ હોય છે. (२) भुति:-ममत्व मुद्धिथी २हित २' मुहित छ. प्रात या ગૃહીત શરીર આદિ પર-પદાર્થોમાં સંસ્કાર તથા આસક્તિનું નિવારણ કરવા માટે “આ મારૂં છે એ પ્રકારની મમત્વબુદ્ધિનું ન હોવું મુક્તિનું લક્ષણ છે. (૩) આર્જવ–જુતા, સરળતા ભાવવિશુદ્ધિ, કાયા વચન અને મનની કુટિલતા ન હેવી શકતા-લુચ્ચાઈને અભાવ અથવા ભાવ દોષરૂપ શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy