SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ.७ १.४ गुप्तिस्वरूपनिरूपणम् १२७ 'चिमुक्तकल्पनाजालं समत्वे सुप्रतिष्ठितम् । आत्मारामं मनस्तज्ज्ञै मनो गुप्ति रुदाहता ॥१॥ उपसर्गप्रसङ्गेपि कायोत्सर्गजुषो मुने। स्थिरीभावः शरीरस्य कायगुप्ति निगचते ॥२॥ शयनाऽऽसननिक्षेपाऽऽदानसंक्रमणेषु च । स्थानेषु चेष्टानियमः कायगुप्तिस्तु सा परा ॥३॥ अकुशल मनो वाक्-कायव्यापारान् निरुध्य कुशलानां मनोवाकू काय व्या. पाराणा मुदीरणे मनोवाकायगुपिरित्यर्थः ।॥४॥ तस्वार्थनियुक्ति:-पूर्व तावद् आस्रवनिरोधलक्षणसंवरस्य समित्यादिषु पश्चसु हेतुषु प्रथमः समितिरूपो हेतुः प्रतिपादितः, सम्मति- संवरस्य द्वितीयो. समूह से रहित, समभाव में प्रतिष्ठित और आत्मा में रमण करने वाले मन को मनोगुप्ति कहा है ॥१॥ ___'उपसर्ग उपस्थित होने पर भी मुनि कायोत्सर्ग से युक्त होकर अपने शरीर को स्थिर रखता है, यह उसकी कायगुप्ति है ॥२॥ 'शयन' आसन, रखने, उठाने चलने-फिरने या स्थिर रहने में शारीरिक चेष्टाओं का नियमन करना कायगुप्ति है ॥३॥ आशय यह है कि अकुशल (अशुभ) मन, वचन और काय के व्यापारों को रोक कर मन वचन काय के कुशल गापार करना गुप्ति कहलाता हैं ॥४॥ तत्त्वार्थनियुक्ति--संबर के समिति आदि जो पांच कारण बतलाए गए हैं, उन में से समिति के स्वरूप का प्रतिपादन किया जा चुका, ત્રણ પ્રકારની ગુપ્ત છે. કહ્યું પણ છે-“સમસ્ત કલપનાએ ના સમૂહથી રહિત સમભાવમાં પ્રતિષ્ઠિત અને આત્મામાં રમણ કરવાવાળા મનને મને ગુપ્તિ કહેલ છે ? ઉપસર્ગ આવી પડ્યા છતાં પણ મુનિ કાયોત્સર્ગથી યુક્ત થઈને પિતાના શરીરને સ્થિર રાખે છે, આ તેની કાયગુપ્તિ છે. રા શયન, આસન, લેવા-મુકવામાં, ચાલવા ફરવા અથવા અડગ રહેવા માટે શારીરિક ચેષ્ટાઓનું નિયમન કરવું કયગુપ્તિ છે કા કહેવાનું એ છે કે અકુશળ (અશુભ) મન, વચન અને કયાના વ્યાપારોને રેકીને મનવચન કાયાને કુશળ વ્યાપાર કર ગુપ્તિ કહેવાય છે. જો તત્વાર્થનિયુકિત – સંવરના સમિતિ આદિ જે પાંચ કારણ બતા વવામાં આવ્યા છે, તેમાંથી સમિતિના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવી श्री तत्वार्थ सूत्र : २
SR No.006386
Book TitleTattvartha Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages894
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy