________________
दीपिका-नियुक्ति टीका अ. ७ स.२ संवर हेतुभूत समितिगुप्त्यादिनि० १५ दर्शनहेतुकः कर्मास्र को भवतीति समित्यादयः संघरस्याऽभ्युपायाः अभ्युपगम्तव्याः। एवमेवाऽनशनप्रायश्चित्तध्यानादितपोयुक्तः खलु नूनमेवाऽऽस्रवद्वारं संवृणोतीति भावः। तथाचै-जानि समिति-गुप्ति-धर्माऽनुप्रेक्षा-परीषहजय चारित्र-तपासि कर्मास्रवतिरोधलक्षणसंवरकारणानि भवन्ति । उक्तश्चस्थानाङ्गे प्रथमवृत्तिस्थाने-'समई गुत्ती धम्मो' अणुपेहपरीसहा चरित्तं च । सत्तावन्नं भेया' पणतिग भेयाई संवरणे-१९॥ इति, समिति-१ गुपिज२ धर्मों ३ ऽनुप्रेक्षा-४ परीपहा-५ श्चारित्र-६ च । सप्तपश्चाशद्मेदा: पञ्चत्रिंशभेदाः संपरणे ॥१॥ इति । 'उत्तराध्ययने त्रिंशदध्ययने षष्ठगाथाया रोक्तम्-'एवं तु संजयस्सावि पावकम्मनिरासवे। भवकोडीस चियं कम्मं तवसा निज्जइस्सह ॥३॥ इति एवञ्च संयतस्यापि पापकर्मनिरास्त्रवः । भवकोटी सश्चितं कर्म तपसा निर्जरिष्यति'-इति ॥२॥ दर्शन हेतुक कर्मका आस्रव रुक जाने से भी संबर होता है।
तात्पर्य यह है कि अनशन प्रायश्चित्त ध्यान आदि तपों से जो युक्त होता है, वह निश्चय ही आस्रवहारों का निरोध करता है। इस कारण ये समिति, गुप्ति, धर्म, अनुप्रेक्षा, परीषहजय, चारित्र
और तप, कर्मों के आस्रव के निरोध रूप संवर को उत्पन्न करते हैं। स्थानांगसूत्र के प्रथम वृत्तिस्थान में कहा है-समिति, गुप्ति, धर्म, अनुप्रेक्षा और चारित्र ये संवर के सत्तावन भेद होते हैं ॥१॥
उत्तराध्ययन के तीसवें अध्ययन की छठी गाथा में भी कहा है'इस प्रकार संयमवान् पुरुष पाप कर्मों के आस्रव से रहित हो जाता है और तपश्चरण के द्वारा कोटि-कोटि भवों में उपार्जित कर्मों की निर्जरा हो जाती है ॥२॥ હાવાથી મિથ્યાદર્શન હેતુક કમને આશ્વવ રેકાઈ જવાથી પણ સંવર થાય છે.
કહેવાનું એ છે કે અનશન પ્રાયશ્ચિત્ત ધ્યાન આદિ તપથી જે યુક્ત હોય છે તે નિશ્ચયપણે જ આસ્રવદ્વાનો નિરોધ કરે છે. આ કારણથી આ સમિતિ, ગુતિ, ધર્મ, અનુયા, પરીષહજા, ચારિત્ર અને તપ કર્મોના આસવના અટકાવ રૂપ સંવરને ઉજન કરે છે સ્થાનાંગસૂત્રના પ્રથમ વૃત્તિ સ્થાનમાં કહેવામાં આવ્યું છે-સમિતિગુપ્ત, ધર્મ, અનુપ્રેક્ષા અને ચારિત્ર આ સંવરના સત્તાવન ભેદ થાય છે તેના ઉત્તરાધ્યાયનના ત્રીસમા અધ્યયનની છઠી ગાથામાં પણ કહ્યું છે-આ પ્રકારે સંયમવાન પુરૂષ પાપકર્મોના આશ્વવથી રહિત થઈ જાય છે અને તપશ્ચર્યા દ્વારા કટિ-કેટિ ભમાં ઉપાજિત કર્મોની નિર્જરા થઈ જાય છે પરા
श्री तत्वार्थ सूत्र : २