SearchBrowseAboutContactDonate
Page Preview
Page 964
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ર તત્વાર્થસૂત્રને આ પ્રકારે જમ્બુદ્વીપમાં ઘાતકીખન્ડ દ્વીપમાં તથા અર્ધા પુષ્કરદ્વીપમાં, એમ અઢી દ્વિીપ પરિમિત મનુષ્ય-ક્ષેત્રમાં, માનુષોત્તર પર્વતની અંદર-અંદરના વિસ્તારમાં જ ચન્દ્ર સૂર્ય વગેરે ચાલે છે તેનાથી આગળ ભ્રમણ કરતાં નથી–અવસ્થિત રહે છે. ધ્રુવ નામને તારો અવિચળ છે. તે મેરૂની પ્રદક્ષિણા કરતે થકે સંચાર કરતો નથી પરંતુ તેના સિવાયના બીજા બધાં તારા અને ચન્દ્ર સૂર્ય આદિ મેરૂની પરિકમાં કરતા થકા જ સંચાર કરે છે, તેમને જ કેન્દ્રમાં રાખીને ગતિની પ્રરૂપણ કરી છે. અથવા–ચન્દ્ર સૂર્ય આદિ કઈ-કઈ તિષ્ક મેરૂની પ્રદક્ષિણા કરતા થકા નિરન્તર ગતિશીલ છે તથા કઈ-કઈ ધ્રુવતારા વગેરે તિષ્ક મેરૂની પ્રદક્ષિણા ન કરતા થકા જ નિત્ય ગતિશીલ છે કારણ કે તે પણ પોતાની પરિધિમાં સંચાર કરતા રહે છે. જમ્બુદ્વીપમાં બે સૂર્ય છે, લવણસમુદ્રમાં ચાર સૂર્ય છે, ધાતકીખંડ દ્વીપમાં બાર સૂર્ય છે અને કાલેદધિ સમુદ્રમાં બેંતાળીસ, સૂર્ય છે. અર્ધપુષ્કર દ્વીપમાં બેંતેર સૂર્ય છે આમ બધાં મળીને મનુષ્યલકમાં ૧૩ર સૂર્ય છે મનુષ્યલેકમાં ચન્દ્રમાઓની પણ એટલી જ સંખ્યા છે. ભસ્મરાશિ આદિ ગ્રહ ૮૮ છે નક્ષત્ર ૨૮ છે. એક એક ચન્દ્રમાના-પરિવાર રૂપ તારા (૬૬૯૭૫૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦) છાસઠ હજાર નવસો પંચોતેર કેડાડી છે. - સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા આ બધાં તિષ્ક તિછલાકમાં જ રહેલાં છે. સૂર્ય પિતાના તાપથી પ્રકાશિત થતા તેમજ મેરૂની પ્રદક્ષિણ કરતો થકે સંચાર કરે છે. પ્રત્યેક સૂર્યનું તાપક્ષેત્ર અન્દરની બાજુ સંકોચાયેલું અને બહારની તરફ વિશાળ કલંબુ નામના ફૂલના આકારનું હોય છે. જમ્બુદ્વીપમાં સૂર્યનું વધુમાં વધુ તાપક્ષેત્ર પરિમાણ સુડતાળીસ હજાર બસો તેસઠ જન–અને જનને એકવીસ સાઈઠાંશ ભાગ (૪૭૨૬૩) હેાય છે. સૂર્યના એકસોરાશી મંડળ છે. સૂર્યને સર્વ ઉત્તરમાં અને સર્વ દક્ષિણમાં ઉદય થવાથી પાંચ દશ (૫૧૦) જનનું અંતર થાય છે. આ અંતર એકસો એંશી (૧૮૦) જન જમ્બુદ્વીપમાં અને ૩૩૦ યોજન લવણસમુદ્રમાં દેખી શકાય છે. ચન્દ્રમાના મંડળ પંદર (૧૫) છે જમ્બુદ્વીપમાં સૂર્ય અને ચન્દ્ર જ્યારે સૌથી અંદરના મંડળમાં હોય છે ત્યારે તેમનામાં નવ્વાણું હજાર છસો ચાળીશ (૯,૬૪૦) જનનું અંતર હોય છે. સૂર્યના મંડળની લંબાઈ-પહોળાઈ એક યેાજનના એકસઠ ભાગમાંથી અડતાળીશ ભાગ છે. (૪) મનુષ્યલકની બહારના સૂર્યના વિમાન-મંડળનો વિસ્તાર ચોવીસ યોજન અને એકસઠ ભાગ (8) છે. મનુષ્યલોકની બહાર સૂર્યના વિમાન મંડળનો વિસ્તાર બાર એજન અને એક જનને એકસઠ ભાગ (૧૨) છે. - ચન્દ્રમાના વિમાનમંડળને વિસ્તાર કૃ૬ છપ્પન્ન એકસાઠાંશ ભાગ છે. ગ્રહોના વિમાનમંડળને વિસ્તાર અર્ધા એજનને છે. નક્ષત્રોના વિમાનમંડળને વિસ્તાર એક ગાઉને હોય છે. સૌથી મોટા તારાના વિમાનમંડળને વિસ્તાર અર્ધ ગાઉને છે અને સહુથી નાના તારાના વિમાનમંડળને વિસ્તાર પાંચસે ધનુષ્ય છે. પરંતુ મનુષ્ય ક્ષેત્રથી બહાર અર્થાત્ માનુષત્તર પર્વતના બ્રહંદુ દેશમાં જે સૂર્ય વગેરે તિષ્ક છે તેઓ અવસ્થિત હોય છે, ભ્રમણ કરતાં નથી. તેમના વિમાનપ્રદેશ પણ અવસ્થિત શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy