SearchBrowseAboutContactDonate
Page Preview
Page 907
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ અ. ૩ પ્રદેશબંધનું નિરૂપણ સૂ. ૨૨ ૨૦૫ અનન્તાનન્ત સંખ્યા અનન્ત પ્રકારની છે, આથી તેમને નિયત કરવાના આશયથી કહીએ છીએ તેઓ અનન્તાનન્ત પ્રદેશ અભવ્ય જીવોની રાશિથી અનન્તગણુ વધુ સમજવા જોઈએ અને સિદ્ધજીવ રાશિના અનન્તમાં ભાગ સમજવા જોઈએ. જીવ કમોગ્ય પુદ્ગલેના કેટલા ભાગ બાંધે છે ? એવી જિજ્ઞાસાનું સમાધાન કરવા માટે કર્મને પુદ્ગલેનું પરિમાણ-પરિચ્છેદ રૂપ પ્રદેશબંધનું અગાઉ પ્રરૂપણ કરવામાં આવ્યું; પરંતુ પ્રદેશબંધના સ્વરૂપનું વિશેષ રૂપથી જ્ઞાન કરાવવા માટે અહીં એ બાબત પર પ્રકાશ નાખે આવશ્યક છે–પ્રદેશબંધનું કારણ શું છે ? તે ક્યારે થાય છે ? ક્યાંથી થાય છે ? તેને સ્વભાવ શું છે ? તે કેનામાં હોય છે ? તેનું પરિમાણ? સમસ્ત કર્મપ્રકૃતિહેતુક પ્રત્યેક જીવના ભૂતકાલીન અનન્ત ભવમાં તથા આગામી સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત ભીમાં, કાયયેગ, વચન અને મગના નિમિત્તથી આ યેગની તીવ્રતા અગર મન્દતા અનુસાર કામણ વગણના પુદ્ગલ ગ્રહણ કરવામાં આવે છે તે પુદ્ગલ સૂક્ષ્મ હોય છે, સ્થૂળ નહીં. જે આકાશપ્રદેશમાં આત્મપ્રદેશની અવગાહના હોય છે તે જ આકાશપ્રદેશમાં રહેલા તે પુગલે ધારણ કરવામાં આવે છે. ભિન્નક્ષેત્રમાં રહેલાં પુદ્ગલે ધારણ કરવામાં આવતાં નથી. સ્થિત પુદ્ગલે જ ધારણ કરી શકાય છે-જે ગતિરૂપમાં પરિણત હાય-ચાલતા હોય, તેમને ધારણ કરતાં નથી. ઉપર વર્ણવવામાં આવેલી સઘળી વિશેષતાઓ હોવા છતાં પણ જે તેમના પ્રદેશોની સંખ્યા અભવ્ય જીવની સમગ્ર રાશિથી અનન્તગણી અને સિદ્ધ જીની રાશિના અનન્તમે ભાગ હોય તે જ તેમને ધારણ કરવામાં આવે છે, અન્યથા નહીં. એવી જ રીતે તે ઘનાગુલના અસંખ્યાતમાં ભાગ ક્ષેત્રમાં સ્થિત હોવા જોઈએ, પાંચ વર્ણવાળા, પાંચ રસવાળા, બે ગન્ધવાળા અને ચાર સ્પર્શવાળા હોવા જોઈએ. પછી તેની સ્થિતિ ભલે એક સમયની હોય, ભલે બે, ત્રણ, ચાર, સંખ્યાતા અથવા અસંખ્યાતા સમયની હોય. આવા પુદ્ગલેને આત્મા પિતાના કાય, વચન અને મનના વ્યાપારથી ધારણ કરે છે. કેરા તત્વાર્થનિયુક્તિ-પૂર્વસૂત્રમાં કર્મોના અનુભાવબંધનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે સામાન્ય રૂપથી પૂર્વકથિત પ્રદેશબન્ધનું વિશેષ રૂપથી પ્રતિપાદન કરીએ છીએ– જ્ઞાનાવરણ વગેરે આઠ પ્રકૃતિને અનુરૂપ પુદ્ગલ જે અનન્તાનન્ત પ્રદેશેવાળા હોય છે તેમને જ આત્મા ગ્રહણ કરે છે. સંખ્યાત અસંખ્યાત અથવા અનન્તપ્રદેશેવાળા પુદ્ગલેને ધારણ કરતો નથી. કર્મગ પુદ્ગલસ્કનું નિયત પરિમાણમાં બંધાવું પ્રદેશબન્ધ કહેવાય છે. પ્રદેશ બન્ધના સ્વરૂપને સ્પષ્ટ રૂપથી સમજવા માટે આઠ પ્રશ્નોના ઉત્તરને સમજવા આવશ્યક છે તે આ પ્રમાણે છે. (૧) તે પુદ્ગલેના બન્ધનું કારણ શું છે? (૨) આત્મા કમગ્ય પુદ્ગલેને જ્યારે બાંધે છે ત્યારે એક દિશાથી બાંધે છે અથવા સર્વ દિશાઓથી ? (૩) શું પ્રદેશબન્ધ બધાં જીવને એક સરખો હોય છે ? અથવા કોઈ કારણથી તેમાં અસમાનતા હોય છે ? શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy