SearchBrowseAboutContactDonate
Page Preview
Page 903
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી અનુવાદ. અ. ૩. જ્ઞાનાવરણુ વિ. કમ પ્રકૃતિયાના અનુભાવ ખંધનું નિરૂપણ ૨૧ ૨૦૧ સહનન, સસ્થાન, વ, સ્પર્શ, રસ, ગંધનામકમ, અંગે પાંગનામકમ, સશરીર નામ ક, અગુરુ લઘુ પરાઘાત, ઉપઘાત, આતપ, ઉંદ્યોત, પ્રત્યેકશરીર, સ્થિર, શુભનામ ક, તથા એમનાથી વિપરીત અર્થાત્ સાધારણ શરીર અસ્થિર અને અશુભ નામ કર્મ આ બધી કમપ્રકૃતિએ પુદ્ગલ વિપાકિની છે. આયુષ્યકમની ચારેય પ્રકૃતિએ ભાવિપાકી છે, અનુપૂર્વી કમ ક્ષેત્રવિપાકી છે અને બાકીની બધી પ્રકૃતિએ જીવવિપાકી છે. પ્રશ્ન—-અન્ય પ્રકારથી બાંધેલા કમ અન્ય પ્રકારથી કઈ રીતે ભેગવાય છે ? ઉત્તર—ઉકત કારણેાથી ઉત્પન્ન થયેલ વિપાકરૂપ અનુભાવ એ પ્રકારથી પ્રવૃત્ત થાય છે સ્વમુખે અને પરમુખે જ્ઞાનાવરણુ આદિ બધી મૂળ પ્રકૃતિને અનુભાવ સ્વમુખે જ થાય છે, પરમુખે નહી. જ્ઞાનાવરણુ કર્મ, દર્શનાવરણુ કના રૂપે ફળ આપતું નથી; એવી જ રીતે કોઈ પણ મૂળ પ્રકૃતિનું બીજી મૂળ પ્રકૃતિમાં સંક્રમણ થતુ નથી પરંતુ એક જ કર્મીની ઉત્તરપ્રકૃતિએ સજાતીય અન્ય પ્રકૃતિના રૂપમાં પરિણત થઈ જાય છે એવી જ રીતે તેમને વિપાક પરમુખે પણ થાય છે જેમ કે મતિ—જ્ઞાનાવરણના શ્રુતજ્ઞાનાવરણના રૂપમાં વિપાક થઈ જાય છે અને શ્રુતજ્ઞાનાવરણુનુ મતિજ્ઞાનાવરણના રૂપમાં સંક્રમણ થઈ શકે છે. આમ જ્ઞાનાવરણુ કર્મીની પાંચે ય પ્રકૃતિએ પરમુખે અર્થાત્ રૂપાંતરથી પણ ફળ પ્રદાન કરે છે. પરંતુ ઉત્તર પ્રકૃતિઓના સંક્રમણમાં પણ થોડા અપવાદ છે. ચાર પ્રકારની આયુષ્યકમની પ્રકૃતિએનું પરસ્પરમાં સંક્રમણ થતું નથી અર્થાત્ કાઈ પણ એક આયુષ્ય બીજા આયુષ્યના રૂપમાં પિરવતન કરી શકાતુ નથી એવી જ રીતે દન મેાહનીય અને ચારિત્ર માહનીય, છે તે એક મેાહનીય કર્મીની જ ઉત્તર પ્રકૃતિએ પરંતુ તેમનું પણ એક બીજામાં સંક્રમણ થઈ શકતું નથી, દા. ત. નરકાસુ તિય ચાયુના રૂપમાં બદલી શકાતુ નથી અને દન મેહનીય ચારિત્ર મેહનીયના રૂપમાં પેાતાનુ ફળ આપતું નથી તથા ચારિત્ર માહનીયના દર્શનમાહનીયના રૂપમાં પિરપાક થઈ શકતા નથી. આવી રીતે કર્મ વિપાકફળના નુભવ કરતા થકો જીવ કના કારણે જ અનાભાગ વીય પૂર્વક કનુ સંક્રમણ કરે છે. આવી જ રીતે ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય પરિણતિવાળા આત્મા જ્ઞાનાવરણ વગેરે કર્માંના વિપાકના અનુભવ કરતા થકા કના કારણે, અન્ય નિમિત્તો વગર જ અનાલેાગ વીય પૂર્વક કર્મીનું સંક્રમણ કરે છે. નિમિત્તહીન અનાભાગ જ્ઞાનાવરણુ વગેરેના ઉદય કહેવાય છે. આભાગ કરવાવાળા અર્થાત્ કમ ફળ વિપાકને લાગવવાવાળા આત્માની વિશેષ ચેષ્ટા આલાગવીય કહેવાય છે. તાત્પર્ય એ છે કે ઈરાદાપૂર્વક જે પ્રયત્ન કરવામાં આવે છે તેને આભાગવીય કહે છે અને વગર વિચારે, અજાણતામાં જે ચેષ્ટા થાય છે તે અનાભાગ વીય કહેવાય છે. જીવ અનાભાગ વીય પૂર્વક જ કર્મ સંક્રમણ કરે છે. આવી રીતે કોઈ ઉત્તર પ્રકૃતિના પેાતાની સજાતીય ઉત્તરપ્રકૃતિએમાં સંક્રમણુ થાય છે, બધાંનેા નહીં. તે સંક્રમણ માત્ર સજાતીય ઉત્તર પ્રકૃતિમાં જ થાય છે, વિજાતીય પ્રકૃતિમાં નહીં. જેમ જ્ઞાનાવરણુ કમની મતિજ્ઞાનાવરણ કર્યું આદિ પાંચ પ્રકૃતિનુ શ્રુતજ્ઞાનાવરણ વગેરે ચાર પ્રકૃતિના રૂપમાં સંક્રમણ થાય છે, દનાવરણની વિશિષ્ટ પ્રકૃતિ ચક્ષુદનાવરણ વગેરેમાં નહીં. ૨૬ શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy