SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1014
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થ સૂત્રના આદિ શબ્દથી ક્રમશઃ તેમના વણુ આદિ સમજવા જોઈ એ. આ છ વઘર પવ તાનુ અર્થાત્ ક્ષુદ્રહિમવાન્, મહાહિમવાન્, નિષધ, નીલવંત, રૂકિમ અને શિખરી કમશઃ સ્વણું વણુ રત્નમય તપનીય વૈ, રજત અને હેમના રંગના છે. આ છએ પતાના પાર્શ્વભાગ મણિએથી ચિત્ર-વિચિત્ર છે તથા તેમના વિસ્તાર ઉપર અને નીચે ખરાખર– ખરાખર છે. ૩૧ર જમ્મૂદ્દીપપ્રજ્ઞપ્તિ સૂત્રમાં ૭૨-૭૯-૮૩-૧૧૦ અને ૧૧૧ માં કહેવામાં આવ્યુ' છે— જમ્મૂદ્રીપમાં ક્ષુદ્રહિમવાન પર્વત પૂર્ણ રૂપથી સ્વણુ મય છે, સ્વચ્છ છે, ચિકણા—અર્થાત્ અતિ સુન્દર છે. મહાહિમવાન્ પર્વત સ` રત્નમય છે, નિષધ સવ તપનીયમય છે, નીલવાન્ પત સવૈતૂ મય છે, રૂકિમ પવત, સ રૂપ્યમય છે અને શિખરી પત સવ રત્નમય છે. સ્થાનાંગસૂત્રનાં દ્વિતીય સ્થાન; ત્રીજા ઉદ્દેશક, ૮૭માં સૂત્રમાં કહ્યું છે—આ છ એ પત આયામ, વિષ્ણુભ, અવગાહ સસ્થાન (આકાર) તથા પરિધિની અપેક્ષા તદ્દન સમાન છે. તેમનામાં કોઈ ભિન્નતા નથી, જુદાપણું નથી, પરસ્પરમાં વિરાધાભાસી નથી. જમ્મૂઢીપપ્રજ્ઞપ્તિના સૂત્ર ૭૨માં કહ્યું છે—આ પર્વત અને બાજુએ એ પદ્મવર વેદિકાઆથી તથા એ વનખન્ડાથી ઘેરાયેલા છે.’ તે ક્ષુદ્રહિમવન્ત આદિ છએ વધર પતાની ઉપર ક્રમથી છ મહાદ છે જેમના નામ આ પ્રમાણે છે—પદ્મદ મહાપદ્મદ—તિગિચ્છદ, કેસરીદ, પુંડરિકદ અને મહાપુન્ડરિકદ. આમાંથી પ્રથમ પદ્મદ એક હજાર ચેાજન લાંખા છે, પાંચસેા ચેાજન પહેાળા છે અને દસ ચેાજન અવગાહવાળા (ઉંચાઇ) છે. જમ્મૂઢીપપ્રજ્ઞપ્તિમાં પદ્મહદના પ્રકરણમાં કહ્યું છે—દ્રહિમવાન પર્વતના સમતલ ભાગની વચ્ચેાવચ્ચ એક વિશાળ પદ્મદ નામનુ સરેાવર છે તે પૂર્વ-પશ્ચિમમાં લાંબું છે, ઉત્તરદક્ષિણમાં પહેાળુ' છે. તેની લખાઈ એક હજાર ચેાજનની પહેાળાઈ પાંચસેા ચેાજનની અને ઊંડાઈ (નીચાઈ) દસ ચેાજનની છે તે સ્વચ્છ છે તે પદ્મદની મધ્યમાં એક ચેાજન લાંબુ અને પહેાળું એક પુષ્કર નામનું કમળ છે. જમ્મૂદ્દીપપ્રજ્ઞપ્તિ સૂત્ર ૭૩ પદ્મદના પ્રકરણમાં કહ્યું છે-- ‘તે પદ્મદની ખરાખર મધ્યભાગમાં એક વિશાળ પદ્મ કહેવામાં આળ્યું છે. તે એક ચેાજન લાંબુ–પહેાળુ છે અડધા ચેાજન ઉંચુ છે અને દસ ચેાજન ઊંડુ છે પાણીથી બે ગાઉ ઉંચું છે તેનું સમગ્ર પરિમાણુ થાડું વધારે દસ ચેાજનનું કહેવામાં આવ્યુ છે. પદ્મદનું જે પરિમાણુ કહેવામાં આવ્યુ છે તેની અપેક્ષા મહાપદ્મદનું અને મહાપદ્મદની અપેક્ષા તિગિચ્છદનું પરિમાણુ ખમણું-ખમણું છે એવી જ રીતે તેમાં રહેલાં કમળાનું પરિમાણ પણુ ખમણુ-ખમણુ છે, જે પરિમાણુ દક્ષિણ દિશાના આ હદો અને પુષ્કરાનું છે તે જ ઉત્તર દિશાના સરેરાવરા તથા કમળાનુ છે. જેમકે તિગિચ્છની માફક શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
SR No.006385
Book TitleTattvartha Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size60 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy