SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ EMA श्रीकल्प कल्पमञ्जरी टीका ॥३३६॥ इत्यर्थः। तस्य खलु सिंहसेनस्य राज्ञः शीलसेना नाम देवी महिषी आसीत्, तथा-इस्तिपालो नाम तत्पुत्रः युवराजः आसीत् । तस्याः खलु पापायाः पुर्याः बहिः उत्तरपौरस्त्ये-उत्तरपूर्वान्तराले दिग्भागे ईशानकोणे सर्वर्तुकपुष्पफलसमृद्धं-वसन्तादि षड्ऋतु सम्बन्धिपुष्पफलसुसम्पन्न, रम्यं सुन्दरं नन्दनवनप्रकाश-नन्दनवनतुल्यं, महासेनं नाममहासेननामकम् उद्यानम् आसीत् । तस्मिन् काले तस्मिन् समये=सिंहसेनराजशासनकालावसरे श्रमणो भगवान् महावीरः, महासेनाद्याने समवसृतः विहारक्रमेण समागतः ।।सू०१०१॥ मूलम्-तेणं कालेणं तेणं समएणं तीए पावाए पुरीए एगस्स सोमिलाभिहस्स बंभणस्स जनवाडे जन्नकम्मम्मि समागया रिउ जजु सामा थन्वणाणं चउण्हं वेयाणं इइहासपंचमाणं निघंटुछटाणं संगोवंगाणं सरहस्साहं सारया वारया धारया, सडंगवी सद्वितंत विसारया संखाणे सिक्खाणे सिक्खाकप्पे वागरणे छंदे निरुत्ते जोइसामयणे अन्नेसु य बहुमुं बंभण्णएसु परिवायएसु नएसु सुपरिणिहिया सव्वविहबुद्धिनिउणा जन्नकम्मनिउणा इंदभूइपभिइणो एगारस माहणा सयसयसिस्स परिवारेण परिवुडा जन्नकम्मनिउणा तत्थ जण्णं कुणंति। तहा शीलसेना नामको रानी थी। हस्तिपाल नामक उसका पुत्र युवराज था ।उस पावापुरी के उत्तर-पूर्व दिशा के अन्तराल में, ईशान कोण में, वसन्त आदिछहों ऋतुओं संबंधी फूलों और फलों से सम्पन्न, रमणीक एवं नन्दनवन के समान महासेन नामक उद्यान था। उस काल, उस समय में, अर्थात् सिंहसेन राजा के शासन- काल के अवसर पर श्रमण भगवान् महावीर क्रमशः विहार करते हुए महासेन उद्यान में पधारे ॥मू०१०१२॥ मा હતુ (૬) છઠું-ચંદ્ર અને સૂર્ય દેવે, પિતાના અસલ સ્વરૂપે કોઈ પણ વખતે તીર્થ કરેના સમવસરણમાં આવતા જ નથી. છતા ભગવાન મહાવીરના સમવસરણામાં તેમનું આવવું થયું. (૭) સાતમું હરિવંશ કુલની ઉત્પત્તિ, ગલિ- ડોમ આના એક યુગલને અહિં લાવી તેમાંથી થઈ, તે એક અહેરા ભૂત વાત બની.! (૮) આઠમું શક્રેન્દ્ર ને મારવા, ચમરેન્દ્ર મહાન ઉત્પાત મચાવ્ય, તે પણ એક આશ્ચર્યકારક બીના છે ચમરેન્દ્ર નીચેની ધરતીને ધણી છે. અને શક્રેન્દ્ર પહેલાં દેવકને ધણી છે છતાં અમરેન્દ્ર તેની સાથે યુદ્ધ કરવા તત્પર થયે. (૯) નવમું એકી સાથે એકજ સમયમાં એક આઠ જી, સિદ્ધગતિને પામ્યા, તે પણ આશ્ચય કારક ગણાય. (૧૦) દશમું આ શાસનમાં અસંયતિએની પૂજા જગતમાં થાય તેના ગુણ ગાન ગવાય ! તે એક અચ્છેરું છે. ભગવાન ત્યાંથી નીકળી. સમૃદ્ધ એવી પાવાપુરી નગરીમાં પધાર્યા. અહિંને રાજા સિંહસેન તે વખતે મહાબલવાન અને સર્વ પ્રકારના આયુધથી સજજ એ ગણાતે. તે નગરીમાં એક મહાન” નામનું ઉદ્યાન હતું. તે પણ બધા ઉદ્યાનેમાં ઉચ્ચ શ્રેણીનું ગણાતું હતું (સૂ૦ ૧૦૧) તે पापापुरी तन्नृप वर्णनम्। सू०१०१॥ ARASH ॥३३६॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy