SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रे ||२६९ ॥ 獎獎 gia हत्थपाया वलय णेउरसमलंकिया जाया, केसपासो सुंदरो समुन्भूओ । तीए सव्वं सरीरं नाणाविहवत्थालंकारविभूसियं संजायें । सव्वत्थ हरिसपगरिसो जाओ। देवदुंदुहिज्झुणि सुणिय लोगा तत्थ आगंतूण चंदणबालं थुसु, घणावहसेठस्स घण्णवार्य दलमाणा तन्भज्जं मूलं निंदिसु । तं सोऊण चंदणवाला लोगे निवारेमाणी वदीअ - भो लोगा ! एवं मा वयंतु मम उ एसेव मूला माया अणंतोवगारिणी अत्थि, जप्पभावेण अज्जमए एरिसे सुअवसरे लद्धे पत्ते अभिसमन्नागए ति ॥ ०९५॥ छाया -- एवं प्रतिदिनं भगवन्तमदन्तं दृष्ट्वा लोका अन्योऽन्यं वितर्कयन्ति तत्र केचिदेवं वदन्ति - ' एष खलु भिक्षुः प्रतिदिनमटति न पुनर्भिक्षां गृह्णाति, अत्र केनापि कारणेन भवितव्यम् । केचिद्वदन्ति - " उन्मत्तत्वेन भ्रमति" । अपरे वदन्ति - अयं कस्यापि राज्ञो गुप्तचरः किमपि विशिष्टं कार्यमुद्दिश्य अटति । अन्ये वदन्ति चौरोऽयं चौर्यमुद्दिश्य अटति । एके वदन्ति - 'एष चरमस्तीर्थकरोऽभिग्रहेणाटति' ततः पश्चात् सर्वे जना अजानन् - यद् एष खलु त्रैलोक्यनाथः सर्वजगज्जीवहितकरः श्रमणो भगवान् महावीरो दुष्कर दुष्करेणाभिग्रहेणाटति, मन्दभाग्या वयं यत् मूल का अर्थ - ' एवं ' इत्यादि । इस प्रकार प्रतिदिन परिभ्रमण करते हुए भगवान् को देखकर लोग परस्पर तर्कणा करते थे। उनमें से कोइ कहते यह भिक्षु प्रतिदिन परिभ्रमण करता है, किन्तु भिक्षा नहीं लेता। इसमें कोई कारण होना चाहीए। कोई कहते - पागलपन के कारण घूमता है। दूसरे कहते - यह किसी राजा का जासूस है। किसी विशेष कार्य को लेकर घूम रहा है। कोई कहते यह चोर है, और चोरी करने के उद्देश से घूम रहा है । कोई कहते - यह अन्तिम तीर्थकर हैं, अभिग्रह के कारण घूमते हैं। तत्पश्चात् सभी जनों को ज्ञात हो गया कि यह तीन लोक के नाथ, जगत् के समस्त जीवों के हितकारी, श्रमण भगवान् મૂળના અ—વ' ઇત્યાદિ. આ પ્રમાણે પ્રતિદિન ભ્રમણ કરતાં ભગવાનને જોઈ, લેાકેા તર્કવિતર્ક કરવા લાગ્યા. લેકેના કેટલાક ભાગ ખેલતા હતા કે, આ ભિક્ષુ હંમેશાં ફર્યા કરે છે પરંતુ ભિક્ષા લેતા નથી, માટે કાઈ પણ કારણ હોવું જોઇએ. કાઇ કાઈ તા ખેાલતા હતા કે પાગલ થઈ જવાને કારણે ઘૂમ્યા કરે છે. કોઈ કોઈ એમ પણ ખેલતા હતા કે રાજાના જાસુસ છે; જેથી કોઇ વિશિષ્ટ કાર્યંને માટે અહિં તહિં કર્યા કરે છે. કોઈ કાઇ તે એમ પણ ખેલતા કે આ સાધુ ચાર છે, અને ચારી માટે ચારે તરફ જોયા કરે છે. કોઈ કાઇનુ એલવું એમ પણ થતુ કે આ છેલ્લા તીર્થંકર છે અને પેતાના અભિગ્રહ પાર પાડવા આવી રીતે ગમનાગમન કર્યા કરે છે. લાખા વખત પછી દરેકના જાણવામાં આવ્યું કે આ ભિક્ષુ ત્રિલેાકીનાથ છે. જગતના સર્વ જીવાના હિતકારી શ્રમણ ભગવાન મહાવીર છે. અને પે।તાના અભિગ્રહની પૂર્તિ માટે કરે છે પણ અભિગ્રહ પૂરા થતા લાગતા નથી. શ્રી કલ્પ સૂત્ર : ૦૨ 藏冰飾 □□□寳套套實實無無無無 कल्प मञ्जरी टीका अभिग्रहार्थ मटमानस्य भगवत विषये लोकवितर्क वर्णनम् । ।। सू० ९५।। ॥२६९॥
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy