SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ श्री कल्पसूत्र ॥२०९ ॥ TELLECT 鮮風 छाया -- ततः खलु स श्रमणो भगवान् महावीरस्ततो ग्रामानिच्छति, निर्गत्य श्वेताम्बिकाया नगर्या मध्यमध्येन विहरमाणो यत्रैव सुरभिपुरं नगर तत्रैव उपागच्छति । तत्र खलु पृथिव्याः पट्टशाटिकामिव सागरमिवोच्छलत्तरङ्गतरङ्गितां गङ्गानदीं तरीतुकामो भगवान् तत्तीरे आगच्छत् । ततः खलु स भगवान् नाविकस्य अवग्रहेण तस्यां नाव स्थितः । चलन्ती सा नौरगाधजले प्राप्ता । तत्र सुदंष्ट्रनामा एको नागकुमारदेवो न्यवसत् । यस्त्रिपृष्ठवासुदेवभवे भगवतो जीवेन हतस्य सिंहस्य जीव आसीत् । स सुदंष्ट्रदेवो भगवन्तं दृष्ट्वा पूर्व वैरं स्मृत्वा क्रोधेन धमधमायमानः आशुरक्तो मिसमिसायमानो भगवतः पार्श्वे आगत्य आकाशस्थितः किलकिलरवं मूल का अर्थ - ' तरणं' इत्यादि । तत्पश्चात् श्रमण भगवान् महावीर उस उत्तरवाचाल गाँव से बाहर निकलते हैं। वहाँ निकल कर श्वेताम्बिका नगरी के बीचों बीच होकर जहाँ सुरभिपुर नामक नगर था, वहीं पधारते हैं। वहाँ पृथिवी की श्वेत साड़ी के सदृश तथा समुद्र के समान उछलती हुई तरंगों से तरंगित गंगा नदी को पार करने की इच्छा से भगवान उसके किनारे आये । तत्पश्चात् नाविक की आज्ञा लेकर भगवान नौका पर आरूढ़ हुए। चलती चलती वह नौका अथाह जल में जा पहुँची । वहाँ सुदंष्ट्र नामक सिंह का एक नाग कुमार देव निवास करता था, जो त्रिपृष्ठ वासुदेव के भव में भगवान् के द्वारा मारे गये सिंहका जीब था । अर्थात् उस पूर्व भव में भगवान् त्रिपृष्ठ वासुदेव थे, और यह देव सिंह था । त्रिपृष्ठ वासुदेव ने उस सिंह को मारा था। अतः सुदंष्ट्र देव भगवान् को देखकर, पूर्वभव के वैर का स्मरण कर के, क्रोध से माता हुआ, क्रुद्ध होता हुआ, क्रोध से जलता हुआ, भगवान् के पास आकर, अधर में स्थित होकर भूझना अर्थ- 'तए णं' इत्याहि त्यारपछी भगवान उत्तर वायाण नामना ग्राभभांथी यथा समये नीजी શ્વેતાંબિકા નગરીની મધ્યમાંથી પસાર થઈ સુરભિપુર નામના નગરમાં પધાર્યા. જાણે પૃથ્વીએ ધવલવસ્ત્ર ધારણ કર્યું" હાય તેવાં નિર્માળ હિલેાળાં ખાતાં પાણી વાળી અને વિશાળ કાય સમુદ્રની જેમ માજા' ઉછાળતી એવી ગંગા નદીના તટે પ્રભુ પધાર્યા અને નદીને પેલે પાર જવા ઇચ્છા કરી. ત્યાં પડેલી નૌકાના માલિકની આજ્ઞા લઈ ભગવાન તે નૌકામાં બેઠા. પાણીને પંથ કાપતી આ નૌકા અગાધ જળ મધ્યે આવી પહોંચી. આ મધ્ય ભાગમાં ‘સુબ્તક’ નામના એક નાગકુમાર દેવ નિવાસ કરી રહ્યો હતો. ત્રિપૃષ્ઠવાસુદેવના ભવમાં ભગવાને જે સિંહને માર્યો હતો તેજ સિંહના આ જીવ હતો અને તે ‘સુદ્રક' નામના નાગકુમાર તરીકે અહીં જન્મ્યા હતો, આ સુષ્તક દેવે ભગવાનને જોયા કે તરત જ પૂર્વભવના વેરતુ સ્મરણ થઈ આવ્યું. સ્મરણ માત્રથી તે ક્રોધાગ્નિથી બળવા લાગ્યા અને તરતજ ભગવાન પાસે આવી હવામાં અદ્ધર ઉભા રહી ‘કિલ-કિલ' અવાજ કરતાં શ્રી કલ્પ સૂત્ર : ૦૨ 源強愛藏 कल्प मञ्जरी टीका गङ्गानद्यां भगवतः सुदंष्ट्र देवकृतो पसर्ग वर्णनम् । |म्०८८।। ॥२०९॥
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy