________________
श्रीकल्प
सूत्रे
कल्पमञ्जरी
||७३||
टीका
मूलम्-नो कप्पड़ निग्गथाणं वा निग्गंधीण वा संखडिवडियाए गमित्तए । नन्नस्थ विहारमग्गेणं ।मु०१६।।
छाया-नो कल्पते निग्रन्थानां वा निग्रन्थीनां वा संखडिपतिज्ञया गन्तु नान्यत्र विहारमार्गात् ॥ मू०१६॥
टीका-'नो कप्पइ' इत्यादि--निग्रन्थानां ग्रन्थीनां संखडिपतिज्ञया-संखड्यन्ते-विराध्यन्ते षट्कायजीवा यस्यां सा संखडि:-ज्ञातिभोजनार्थः पाकः, तत्स्थानमपि संखडिः, तस्याः प्रतिज्ञा परिज्ञानं तया, संखडि परिज्ञायेत्यर्थः, संखडौ गन्तुं न कल्पते। यदि संखडिस्थानं विहारमार्गगतं भवेत्तदा तत्र यतनया गमने नास्ति दोषः । अमुमेवार्थ दर्शयितुमाह--'नन्नत्थ विहारमग्गेण' इति ॥ सू०१६॥
मूल का अर्थ-साधुओं और साध्वियों को जीमनवार समझ कर वहां जाना नहीं कल्पता, विहार-मार्ग के सिवाय ॥१६॥
टीका का अर्थ-जिसमें षट्काय के जीवों की खंडना-विराधना हो वह संखडि अर्थात् ज्ञातिभोजन कहलाता है। साधु-साध्वी को जानबूझ कर जीमनवार में जाना नहीं कल्पता । अगर जीमनवार का स्थान विहार के मार्ग में आ गया हो तो यतनापूर्वक जाने में दोष नहीं है। इसी आशय को व्यक्त करने के लिए कहा है-" नन्नत्य विहारमग्गेणं " ॥ सू०१६ ॥
મૂલનો અર્થ એક સ્થળેથી બીજા સ્થળે જતાં હોય તે સિવાય કંઈ પણ પ્રસંગે સાધુ-સાધ્વીઓને સમૂહભેજન’ માં આહાર અર્થે જવું કપે નહિ (સૂ૦૧૬).
ટીકાને અર્થ—જયાં છએ કાયના જીની વિરાધના થતી હોય તેને “સંખડી” અગર “જ્ઞાતિભોજન” हेछ.य सल-भारम-समार" थतi हाय 'लोन'ने 'सब-शतिहाभ, ५२, भाभधूभाडाम જમણું કહે છે. આવા “ જમણવાર' માં સેંકડો માણસે એકત્રિત થઈ જમે છે. “સંભ ' એટલે ચીજ વસ્તુઓ મોટા પાયા પર એકત્ર કરવી તે. 'આરંભ' એટલે એકઠી કરેલી વસ્તુઓને તેડી–ફાડી-દળી-ચૂર્ણ કરી તયાર માલ મલીદો કરે તે. “સમારંભ' એટલે ઉપરની ચીજોને મોટા પાયા પર અગ્નિ તૈયાર કરી પકાવવી તેનું અસલ સ્વરૂપ ફેરવવું ને ઉપભોગ માટે લાયક બનાવવું તે છે. સાધુ-સાધ્વીઓને જાણીને જમણવારના પ્રસંગે જવું નહિ. કદાચ વિહાર કરતાં જમણવાર ' નું સ્થળ આવી જાય તે થનાપૂર્વક જવામાં દોષ નથી આ આશય व्यरत ४२वा सूत्रा२ छ8.-" नन्नत्य विहारमग्गेणं"छति (सू०१६)
॥७३॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧