________________
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
જેની લાંબા સમયથી રાહ જોવાતી
હતી, તે શ્રી કલ્પસૂત્ર આપના
કરકમળમાં મુકતાં આજે અમેાને ઘણાજ આનંદ થાય છે.
卐
પુસ્તક છપાવવામાં ઘાટકેાપરના સેવાભાવી આગેવાન શેઠશ્રી માણેકલાલ અમુલખરાય મહેતાએ રૂ ૩૦૦૧/= ના ઉદાર ફાળા આપ્યા છે તે બદલ સમિતિ તેઓશ્રીના સહુ આભાર માને છે.
卐