________________
VER
श्रीकल्प
सूत्रे ||५७२।।
कल्प मञ्जरी टोका
समुदयेन अतीव अतीव वर्धामहे, तत् खलु यदा खलु अस्माकमेप दारक उत्पत्स्यते, तदा खलु वयम् एतस्य दारकस्य एतदनुरूप गुण्यं गुणनिष्पन्न नामधेयं करिष्यामः 'वर्धमान' इति ॥मू०५३॥
टीका-'जं रयणि च णं' इत्यादि । 'जं रयणि' इत्यत्र प्राकृतत्वात् सप्तम्यर्थे द्वितीया, तेन यस्यां रजन्यां च खलु श्रमणो भगवान् महावीरो ज्ञातकले संहतः हरिणैगमैषिदेवेन आनीतः, तत्मभृति च-तां रजनीम् आरभ्य खलु तत् ज्ञातकुलं हिरण्येन-रजतेन ववृधे वृद्धि गतम् , एवम् अनेन प्रकारेण सुवर्णन, धनेन गवाश्वगजादिना, धान्येन-शालिनीद्यादिना, विभवेन निर्वत्या-आनन्देनेत्यर्थः, 'विभवी धननिवृत्योः इति हैमः, ऐश्वर्यणम्धनाधिपतित्वेन-जनाधिपतित्वेन वा, ऋद्धया सम्पच्या सिद्धया-अभिलपितवस्तुमाप्स्या, समसमूह से अतीव-अतीव वृद्धि पा रहे हैं, अतः जब हमारा यह बालक जन्म लेगा, तब हम इस बालक का, इसीके अनुरूप, गुणयुक्त, गुणनिष्पन्न नाम रक्खेंगे-'वर्द्धमान' ।। मू० ५३॥
टीका का अर्थ-'जं रयणि' इत्यादि। जिस रात्रि में श्रमण भगवान महावीर का संहरण हुआ, अर्थात् हरिणेगमेषी देव उन्हें ज्ञातकुल में लाये, उसी रात्रि से ज्ञातकुल में चांदी की वृद्धि होने लगी, स्वर्ण की वृद्धि होने लगी, धन-पाय, घोड़े, हाथी की वृद्धि होने लगी, धान्य-शालि, व्रीहि आदि की वृद्धि होने लगी, विभवआनन्द की वृद्धि होने लगी, ऐश्वर्य धन-जन के अधिपतित्व की वृद्धि होने लगी, ऋद्धि-सम्पत्ति की वृद्धि होने लगी, सिद्धि-अभीष्ट वस्तु की प्राप्ति की वृद्धि होने लगी, समृद्धि-बढ़ती हुई सम्पत्ति की વિકાર જતાં સુવિચારોની હારમાળા આવવા લાગી, માટે આ બાળકના જન્મ વખતે, તેનું નામ “ વર્ધમાન ' રાખવું યોગ્ય છે.
આ વિચાર વારંવાર ફુરી આવતાં, તેણે મનમાં ઘર કર્યું, નિશ્ચિત સ્વરૂપ પકડયું, તેના પર વિચારણા ચાલી, મને મંથન થવા લાગ્યું ને ઉપરનું નામ રાખવા દઢ અને પાકે નિશ્ચય થયો. આ ‘વધ માન” નામ અનુરૂપ, ગુણયુક્ત, ગુણનિપન્ન હોવાથી, આ જ વિચાર આદરણીય છે એમ રાજા-રાણીએ નક્કી કર્યું. (સૂ૦ ૫૩) टन म-'ज रणि' त्या रात्रश्रमायसवान महावीरनु २५० यु',
म रिशमेषी દેવ તેમને સાતકુળમાં લાવ્યા, તે જ રાત્રિથી જ્ઞાતકુળમાં ચાંદીની વૃદ્ધિ થવા લાગી, સુવર્ણની વૃદ્ધિ થવા લાગી, ધન (ગાય, ઘોડા, હાથી) ની વૃદ્ધિ થવા લાગી, ધાન્ય શાલિ, (સાઠી) વ્રીહિ આદિની વૃદ્ધિ થવા લાગી,વૈભવ-આનંદની વૃદ્ધિ થવા લાગી, ઐશ્વર્યા-ધન-જનના આધિપત્ય)ની વૃદ્ધિ થવા લાગી, ઋદ્ધિ સંપત્તિની વૃદ્ધિ થવા લાગી, સિદ્ધિ
भगवतो 'वर्द्धमान' इतिनामकरणार्थ तन्माता
पित्रोः र संकल्पः ।
Caste
॥५७२॥
શ્રી કલ્પ સૂત્ર: ૦૧